Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

સુરતની ઘટના બાદ મોરબી પાલિકાએ કાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી

સુરતમા જે દુર્ઘટના સર્જાય છે તેના પગલે મોરબી પાલિકાએ હરકતમાં આવીને આવતીકાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં મંજૂરી વગરના બાંધકામો તેમજ ફાયર સેફટી વગરની શાળાઓ અને ઇમારતોને નોટિસ ફટકારવાનું...

સુરતની ઘટના બાદ મોરબીમાં તંત્રની ચેકીંગની જાહેરાત

  સુરતના એક ક્લાસીસમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ માસૂમ બાળકોના મોત નિપજયા છે. આ ઘટનાથી મોરબીનું તંત્ર બોધપાઠ લેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કારણકે શહેરમાં મોટા...

મોરબીના નારણકા ગામે આજે ભવ્ય લોકભવાઈ

મોરબી તાલુકાના નારણકા ગામે તા.૨૪-૫-૨૦૧૯ ને શુક્રવારના રોજ કુંભારીયા મંડળ બાબુભાઈ વ્યાસ દ્વારા ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે, આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.અમૃતલાલ રામભાઈ વ્યાસના લાભાર્થે યોજાશે આ લોકભવાઈમાં સહપરિવાર...

મોરબી: ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તા. ૨૭ ના રોજ રામમંડલ યોજાશે

*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ દ્વારા મોરબીના કેનાલ રોડ નજીક આવેલ અવની ચોકડી જય અંબે નગર-૨ સોસાયટી માં ભવ્ય રામમંડલનો કાર્યક્રમ યોજાનાર છે જે તદ્દન ગૌશાળાના લાભાર્થે જ...

મોરબી બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવા ઉધોગકારોની બુલંદ માંગ

સીરામીક સહિતના 100થી વધુ ઉધોગકારોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરીને વાવડી ચોકડી, પંચાસર ચોકડી, નવલખી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે.તેમાંય મોરબી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...