Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં કાળઝાળ ગરમીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી છાશનું વિતરણ

આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે અને હાશકારો થાય તે માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષે આ પ્રકારના છાશ...

મોરબી : આંગણવાડી વર્કરને એનિમિયા( પાંડુરોગ) વિશે માહિતી અને માર્ગદર્શન

  મોરબી: મોરબીમાં આંગણવાડી વર્કર બહેનોને એનિમિયા( પાંડુરોગ) વિશે માહિતી અને જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. આઈ.સી.ડી.એસ શાખા મોરબી તાલુકા દ્વારા ભારત સરકારના માર્ગદર્શન મુજબ એપ્રોચની 1 થી 21 મોડ્યુલરની તારીખ રાજય...

માળિયાનાં ખાખરેચી ગામ નજીક કેનાલમાં ડૂબી જતાં સગીરનું મોત

માળિયાના ખાખરેચી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક સગીર કોઈ કારણસર ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને. મૃતદેહને...

વાંકાનેર : કેસનો ખાર રાખી પતિ સહિતના ચારે પત્ની-સાસુ પર કર્યો હુમલો

કારમાં જતી પત્નીને આંતરી આતંક મચાવ્યોઅમદાવાદની રહેવાસી પરિણીતાને વાંકાનેર નજીક પતિ સહિતના ચાર શખ્શોએ કારમાં આંતરીને મારામારી કરી હતી અને મહિલાને ઈજા પહોંચાડી છે મહિલાએ ભરણપોષણ કેસ કરેલ હોય જેનો ખાર...

મોરબીના પીપળી રોડ પર ડમ્પર હડફેટે યુવાનનું મોત

મોરબીના પીપળી રોડ પર પુરપાટ આવતા ડમ્પર ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના વાવડી રોડ પર આવેલ જનકનગર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...