Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના લીલપર મુકામે દેત્રોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનાં મંદિરે 14 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

રાત્રિના ભવ્ય રામા મંડળ નું પણ આયોજન કરવામાં આવેલ છે (હસમુખભાઇ મોસત દ્વારા)  આગામી તા. 20-5-2019 ના રોજ લીલપર મુકામે મુકામે દેત્રોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનાં મંદિરે 14 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન...

મોરબીના ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પુનિતભાઈ જીવાણીને આજે બીજી મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભકામનાઓ

મોરબીના ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ એવા પુનિતભાઈ જીવાણીને આજે બીજી મેરેજ એનિવર્સરી હોય તેમને આજે તેમના શુભ લગ્ન દિવસની ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે પુનિતભાઈ જીવાણી અને તેમના ધર્મ...

વાંકાનેરમાં વ્હોરાવાડમાં સાંજના સમયે રહેણાંક મકાનમાં 17.50 લાખની ચોરી

વાંકાનેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એવા માર્કેટ ચોક પાસે આવેલ વ્હોરાવાડના જોશીફળી શેરી નંબર ૩માં રહેતાં ફરિયાદી હુસેનભાઇ મનસુરભાઈ મલકાણી અને તેનો પરિવાર રમજાન માસમાં રોજા ખોલવા માટે સાંજે ૭:૧૫ કલાકે...

ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું કોલકત્તામાં અકસ્માતમાં મોત

સિક્કિમના પ્રવાસેથી પરત ફરતી વખતે લલિતભાઈના પરિવારને અકસ્માત નડ્યો : પત્ની નજર સામે પતિના મોતથી અરેરાટી : લલિતભાઈના બીજા પુત્ર સહિત બેને ઇજા મોરબી : ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોગેસના...

વેકેશન સ્પેશિયલ રેસિપી: વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચેવડો, નોંધી લો આ સરળ ને સિમ્પલ રેસિપી,...

આપણે ત્યાં રોજ જમવામાં રોટલી બને જ છે. અને રોટલી બચી જવાની ફરિયાદ પણ દરેક ઘરોમાં સાંભળવા મળે છે. અને આગલા દિવસની વધેલી રોટલી આપણે ત્યાં સામાન્ય રીતે કોઈને આપી દેવામાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...