માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન
માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન હોય તેમને તેમના સગા વહાલાઓ તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે. ત્યારે આ તકે...
મોરબીના પ્રતિષ્ઠિત યુવાન કિશનભાઈ ધાકડિયાની સુપુત્રી ચિ. વિદ્યા નો આજે જન્મદિન
મોરબીના પ્રતિષ્ઠિત યુવાન અને ‘દિવ્યદ્રષ્ટિ’ ન્યૂઝના પ્રેસ પ્રતિનિધિ કિશનભાઈ ધાકડિયા તથા તેમના ધર્મ પત્નિ શ્રીમતી હિનાબેન ધાકડિયાની સુપુત્રી ચિ. વિદ્યા નો આજે જન્મદિન હોય તેના જન્મદિનની ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે....
મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પીટલમાં માં વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઢીચણ અને થાપાના ના...
મોરબીની એકમાત્ર મલ્ટી સ્પેશયાલિટી ‘ક્રિષ્ના’ હોસ્પિટલમાં વધુ એકવાર દર્દીઓ માટે લાભકારી યોજના અંતર્ગત સારવાર
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પિટલ દ્વારા માં અમૃતમ , માં વાત્સલ્ય યોજના, અને આયુષ્માન ભારત યોજના...
મોરબી તાલુકા સરપંચ એસો.નું પાકવીમા મામલે કલેકટરને આવેદન
આરડીસી બેંકના ખાતેદારોને સાથે રાખીને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવાનો નિર્ધાર
મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિએશને પાકવીમામા થયેલા અન્યાય મામલે આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે...
વાંકાનેરમા પતિએ ફાકી ખાવાની ના પાડતા પત્નીએ આપઘાત કરી લીધો
વાંકાનેર : વાંકાનેરમા ફાકી ખાવાની ટેવ ધરાવતી પત્નીને પતિએ આ બાબતે ઠપકો આપતા પત્નીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને...