Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં સામાકાંઠે પરશુરામ પોટરી શાળાના બુથમાં ઇવીએમ મશીન બંધ પડ્યું

રબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ પરશુરામ પોટરી શાળામાં આજે સવારથી લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. મતદારો પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે.તે દરમ્યાન પરશુરામ પોટરી શાળાના...

મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું

મતદાનની ટકાવારી 65 ટકા ઉપર રેહવાની સંભાવના મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. અને સાંજે ૬ વાગ્યા સુધીમાં આ મતદાનની ટકાવારી ૬૫ને આંબે તેવી શક્યતાઓ હાલ સેવાઈ...

ટંકારાના હરબટિયાળીમાં મીંઢોળબંધ ભાઈ-બહેને મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવ્યો

લગ્નોત્સવ પહેલા મત આપીને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી મોરબી જિલ્લાના ટંકારાના હરબટિયાળી ગામમાં પટેલ પરિવારના મીંઢોળબંધ ભાઈ-બહેને પોતાના લગ્નોત્સવ પહેલા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી અને જનતાને પણ મતદાન...

વાળ માટે એલોવેરા માટે છે જાદુઈ, કરે છે વાળ લાંબા, ચમકદાર અને ઘાટા, જાણો...

દરેક છોકરીને લાંબા અને ઘાટા વાળની ઈચ્છા હોય છે, પરંતુ હાલના પ્રદુષિત વાતાવરણમાં, ધૂળ અને માટીને કારણે અને વાળ પર કેમિકલ્સવાળા શેમ્પૂના ઉપયોગને કારણે વાળ સૂકા થઇ જાય છે અને ખરવા...

ટંકારા સ્થા જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીની જન્મ જંયતિની ઉજવણી

કારા શ્રી સંધ ની વિનંતી સહ ભાવના ને લક્ષ્‍ય મા લઈ ને ટંકારા મુકામે પરમ પુજ્ય સૌમ્યસ્વરૂપી હિરાબાઈ મહા. ની દિવ્ય કુપાવંત પ પુ. જાગુતીબાઈ મહા સાથે ૬ થાણા નિ મંગલકારી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...