સુરતની ઘટના બાદ મોરબીમાં તંત્રની ચેકીંગની જાહેરાત
સુરતના એક ક્લાસીસમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ માસૂમ બાળકોના મોત નિપજયા છે. આ ઘટનાથી મોરબીનું તંત્ર બોધપાઠ લેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કારણકે શહેરમાં મોટા...
મોરબીના સેવાભાવી અજય લોરિયાનું સિવિલ હોસ્પિટલના ડો.કાંતિલાલ સરડવા દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માન
ઓક્સિજન સિલિન્ડર બદલવા માટે માનવ શ્રમશક્તિ પુરી પાડવા બદલ અજય લોરીયાનો સિવિલ સુપ્રિન્ટન્ટે માન્યો આભાર
મોરબી: હાલની કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બની હતી. આ લહેર અત્યારે તેના પિક પર છે. રાજ્યમાં...
મહિલાનું બાવડું પકડી છેડતી કરી જાતિ પ્રત્યે અપમાનિત કરાતા એટ્રોસિટી હેઠળ ફરિયાદ
હાલ મોરબીના રફાળીયા ગામે અગાઉ આરોપીના ભત્રીજા વિરૂધ્ધમાં મહિલાના પતિએ એક્ટ્રોસીટીનો કેસ કરતા ખાર રાખી કૃત્ય કરાયું
મોરબી : મોરબી તાલુકાના રફાળિયા ગામે અગાઉ કરેલી એટ્રોસીટી ફરિયાદનો ખાર રાખી મહિલાનું બાવડું પકડી...
વાંકાનેરમાં ભરણપોષણની ચડત ૨કમ નહિ ચૂકવતા, પતિને 285 દિવસની કેદની સજા ફટકારાઇ
વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણ પોષણની રકમ નહિ ચૂકવનાર પતિને નામદાર અદાલતે 285 દિવસની કેદની સજા ફટકારી છે
વાંકાનેરના રહેવાસી શબાનાબેન ડો.ઓ. રજાકબાપુ બેલીમનાએ તેમના પતિ બાદી આશીફભાઈ મહમદભાઈ વિરૂધ્ધ ભરણપોષણની અરજી...
મોરબીમાં પ્રસૃતિ પીડાથી કણસતી ગાયને પીડામુક્ત કરતી એનીમલ હેલ્પલાઈન
તાજેતરમા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક ગાય પ્રસૃતિ પીડાથી કણસતી હોય જે અંગે જાણ થતા એનીમલ હેલ્પલાઈન ટીમે પહોંચીને ગાયની પ્રસૃતિ કરાવી ગાયને પીડામાંથી મુક્ત કરી હતી
મોરબીના સર્કીટ હાઉસ નજીક એક રખડતી...



















