Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

હળવદ : હળવદના માથક ગામે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવી લીધું હતું.આ આપઘાતના બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના માથક ગામે રહેતા સમીર ઉંમરભાઈ વડાણીયા ઉ.વ.25 નામના...

૧લી એપ્રિલથી તમામ ટાઇલ્સના ભાવમાં ૧૫થી ૨૦ ટકા વધારો

સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવી રાખવા ભાવ વધારો અત્યંત જરૂરી : મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખો મોરબી : સસ્તો કોલગેસ બંધ થયા બાદ રાજસ્થાનથી ટાઇલ્સ રો – મટીરીયલની સપ્લાય બંધ થતાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું...

‘ઝીરો’ ડાઉન પેમેન્ટ ઉપર લાઇ જાવ Vitara Brezza, Ertiga અને Ciaz, અને જો કંટાળી...

ઓટોમોબાઈલ કંપનીઓએ કારના ઘટતા વેચાણને અટકાવવા માટે નવા નવા આઇડિયાઝ લઈને આવે છે. હયુંદાઈ પછી મારૂતિની કાર પણ લીઝ પર મળશે. તેની માટે કાર ખરીદવાની જરૂર નથી, પણ જીરો ડાઉનપેમેન્ટ પર...

પબ્જી ગેમ ની કહાની અને માણસ ની કઠણાઈ …શું આ ગેમ ને ત્રીજું ઓનલાઈન...

વિડીયો ગેમ આવું નામ આવે એટલે તરત જ મગજ માં અનેક ગેમ આવવા લાગે છે. ખાસ કરી ને બાળકો ને ગેમ વિષે વધુ રસ હોય છે. નવી-નવી ગેમ ના નામ, તેને...

મોરબીના ૨૦૧૦ના લૂંટ વિથ ડબલ મર્ડર કેસના ચાર આરોપીઓને આજીવન કેદ

ખૂંખાર ગેંગે ચાલુ બસે આંગણીયા પેઢીના કર્મચારી અને એસટીના ડ્રાઇવરની નિર્મમ હત્યા કરી ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી : પાટડી નજીક પોલીસ ઉપર ગોળીબાર પણ કર્યો હતો મોરબી : મોરબીમાં વર્ષ ૨૦૧૦ના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...