Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

9,700 લીટર દૂધ આપે છે આ દુનિયાની સૌથી મોંઘી ગાય, કેટલી છે કિંમત? જાણો...

ગાય ની કિંમત 23 કરોડ રૂપિયા? વિશ્વાશ નથી આવી રહ્યો ને? આ વાત એકદમ સાચી છે. આ ગાય નું નામ ઇસ્ટસાઈડ લેવિસડેલ ગોલ્ડ મિસ્સી છે અને તે અમેરિકા ના અલ્બર્ટા માં...

મોરબીમાં ૧૨૪ ઘડિયાલગ્ન થકી સમાજના ૧૨.૪૦ કરોડ બચત

ઉમિયા સમૂહસમૂહ લગ્ન સમિતિ દ્વારા તમામ નવ દંપતિઓને રોટલો ખવડાવી સન્માન કરાયું મોરબી : ઉમિયા સમુહલગ્નની એક સામાન્ય ટકોરને ઝુંબેશરૂપે ઉપાડી લઈ મોરબીના પાટીદાર સમાજ દ્વારા સામાજિક ક્રાંતિરૂપે લગ્નમાં ઝાકમઝોળ અને ભપકાને...

મોરબી : પોલીસ કોન્સ્ટેબલે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શિક્ષિકાની ફરિયાદ

હાથ ઉછીના પૈસા આપવા મામલે ધમકી આપનાર પોલીસકર્મી પીધેલી હાલતમાં પણ પકડાયો : બી ડિવિઝનમાં નોંધાતો ગુનો મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત આપવા મામલે એક પોલીસ કોન્સ્ટેબલે જાનથી મારી...

મોરબીની અમિષા રાચ્છને આર.કે. યુનિવર્સિટીમા સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ

મોરબી : મોરબીની અમિષા રાચ્છને આર.કે. યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે તેના પર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે. આરકે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જે વિદ્યાર્થી...

મોરબી : ક્રાંતિકારી સેનાના યુવા શહીદ ગ્રંથ પુસ્તકનું ૨૩મીએ વિમોચન

દેશભક્તિના વિચારો જન જન સુધી પહોંચાડવા ક્રાંતિકારી સેનાએ તૈયાર કર્યું ખાસ પુસ્તક મોરબી : મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા યુવા શહીદ ગ્રંથ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકની વિમોચન વિધિ આગામી તા....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...