Wednesday, July 2, 2025
Uam No. GJ32E0006963

મોરબીના બોનિપાર્કમાં આજે ગૌશાળાના લાભાર્થે પીઠડના સુપ્રસિદ્ધ રામામંડળનું આયોજન

(પરેશભાઈ મેરજા દ્વારા) મોરબીના બોનિપાર્ક રવાપર રોડ પર તા.૯-૩-૧૯ શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે ગૌશાળાના લાભાર્થે પીઠડના શ્રી પીઠડાઇ ગૌ સેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળ...

પુલવામાં આતંકી હુમલાના શહીદોની સ્મૃતિમાં મોરબીમાં બનાવાશે શહીદ સ્મારક

શહીદ થયેલા વીર જવાનોની યાદમાં આયોજિત ભાગવત કથામાં થયેલી આવકમાંથી શહીદ સ્મારકનું નિર્માણ કરાશે : ૧૪મીથી કથાનો આરંભ મોરબી : મોરબીમાં પુલવામાં થયેલા આતંકી હુમલાના શહીદોની યાદમાં આગામી તા. ૧૪મીથી ભાગવત સપ્તાહનું...

મોરબી જિલ્લામાં યાત્રાધામોના રૂ. ૩.૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ

મોરબી : મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હત કરાવામાં આવ્યા...

મોરબીના સેવાભાવી યુવાન એવા કાંતિલાલભાઈ ફૂલતરિયાનો આજે જન્મદિન

કાંતિલાલભાઈ ફૂલતરિયા પ્રેસ પ્રતિનિધિ હોવાની સાથોસાથ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે તેઓ આશાપુરા માતાના મઢે  જતાં પદયાત્રીઓની સેવામાં સતત ખડેપગે રહી સેવાકેમ્પ નું સંચાલનન પણ કરે છે મોરબી: પોતાના મિલનસાર સ્વભાવ...

મોરબીની ક્ષય હોસ્પિટલના કરાર આધારિત કર્મચારીઓની હડતાલ

લોકસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે એક પછી એક આંદોલન ચલાવતા સરકાર ભીંસમાં મોરબી : મોરબીની ક્ષય હોસ્પિટલમાં સરકારના કરાર આધારિત કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પર ઉતરી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe