Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

કોલગેસ પર પ્રતિબંધ : સીરામીક ઉદ્યોગ માટે આફત કે અવસર !!

સીરામીક ઉદ્યોગ માટે કોલગેસનો ત્યાગ ફાયદાકારક કે નુકસાનકારક ? સસ્તી અને ગળાકાપ હરીફાઈમાં આપણે આપણાં શહેર અને ઉધોગનું જ નુકસાન તો નથી કરી રહ્યા ને ?? મોરબીના સીરામીક ઉદ્યોગે અનેક સમસ્યાઓ અને પડકારોની...

મોરબી : ભૂખ હડતાલ ઉપર ઉતરેલાં બે મજૂરોની તબિયત લથડી

મજૂરીના હક્ક હિસ્સા મામલે સીરામીક કંપની સામે 18 દિવસથી 8 મજૂરો ભૂખ હડતાલ કરતા હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા રોષ મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલ સીરામીક કંપનીમાં મજુરીના હક્ક હિસ્સા...

હળવદના સુંદરગઢ ગામે રસ્તા બાબતે યુવાનને માર માર્યો

હળવદ : હળવદના સુંદરગઢ ગામે રહેતા યુવાનને તેની માલિકીની જમીનમાં નીકળતા રસ્તા મામલે ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. હળવદના સુંદરગઢ...

મોરબી : પોલિયો અભિયાન હેઠળ રવિવારે જિલ્લાના 1,32,544 બાળકોને ટીપા પીવડાવાશે

ચાલુ વર્ષે પોલિયો અભિયાનનો આ એક માત્ર કાર્યક્રમ યોજાનાર હોય સરકાર દ્વારા તમામ પરિવારોને 5 વરસ સુધીના બાળકોને પલ્સ પોલિયો ટીપા પીવડાવવા અનુરોધ કરાયો મોરબી : ચાલુ વર્ષે પોલિયો અભિયાન અંતર્ગત એક...

મોરબી : એલ.ઇ.કોલેજના નવનિર્મિત કેમ્પસમાં બે દિવસીય યુથ ફિટેસ્ટા ઇવેન્ટ યોજાઈ

મોરબી : એલ.ઇ.કોલેજ ડિપ્લોમાના નવનિર્મિત કેમ્પસમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ ખાતે તાજેતરમાં બે દિવસીય યુથ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટેના આ બે દિવસીય આયોજન દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ તેમજ ટેક્નિકલ અને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...