આધારકાર્ડના કામ માટે લોકોને પારાવાર હેરાનગતિ !!
મોરબી : મોરબીમાં આધારકાર્ડના કામ માટે હેરાન થવું તે નક્કી જ છે. હજુ પણ અમુક કેન્દ્રો બંધ છે. બીજી તરફ જે કેન્દ્રો ચાલુ છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી...
મોરબીમાં ઉતરાયણે પતંગની દોરીથી 22 જેટલા કબુતરોના મૃત્યુ
મોરબી : હાલ મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની દોરીએ 22 જેટલા કબુતરોનો જીવ લીધો હતો....
વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી માહિતી અપાઈ
આગામી ગુરુવારથી વાંકાનેર વીસ્તારમાં વરસાદની આગાહી હોય જેથી માર્કેટ યાર્ડ ખાતે ખેત ઉત્પાદનોની આવક અને વાહનોની અવરજવર શેડમાં જગ્યા અને માલના વેચાણ પ્રમાણે નક્કી કરી રોજેરોજ જાહેર કરાશે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના...
હળવદમા માનસર ગામના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો
એક કરોડથી વધારે નુકશાન થયાનો ખેડૂતોનો દાવો
કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે...
મોરબીમાં માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ
સરકારના નવા નિયમ પ્રમાણે એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી થશે
મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે અને સરકારના નવા નિયમ પ્રમાણે...