મોરબીના પરશુરામ ફીડરમાં છેલ્લા 15 દિવસથી પાવર સપ્લાયના ધાંધીયા: લોકો ત્રાહિમામ
સ્થાનિક રહેવાસીઓ તથા વેપારીઓએ ઉર્જામંત્રીને પત્ર લખીને કરી રજુઆત
મોરબી : પરશુરામ ફીડર હેઠળ આવતા વીજ ગ્રાહકોએ અનિયમિત વીજ પુરવઠાથી કંટાળીને સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ પત્ર લખી વીજ પુરવઠો નિયમિત કરવા રજુઆત...
મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો
મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા માન્ય મોરબી ખાતે આવેલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગત તા. 5ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનાં વિડીયો ફિલ્મ બનાવી...
મોરબી જિલ્લામાં બુધવારે લેવાયેલા 55 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તા.17ના રોજ વિવિધ સરકારી હોસ્પિટલોમાંથી કોરોના ટેસ્ટ માટે 55 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ 55 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ જાહેર કરવામાં આવ્યા છે. જે રાહતના...
ટંકારાના બિસ્માર બનેલા પશુ કેન્દ્ર માટે 25 લાખ રૂપિયાની દરખાસ્ત મોકલાઈ
ટંકારા : રાજાશાહી સમયથી જે મકાનમાં ટંકારા તાલુકાનું મુખ્ય પશુ દવાખાનું ચાલતું હતું એ મકાન જર્જરિત થઈ જતા હવે ટંકારા તાલુકાના પશુ દવાખાના માટે રૂપિયા 25 લાખના ખર્ચે આધુનિક બિલ્ડીંગ બનાવવા...
મોરબીના વોર્ડ નં. 13માં વીજ પુરવઠાની સમસ્યાનો હલ લાવવા માંગ
મોરબી : મોરબીના વોર્ડ નં.13ના નગરપાલિકાના કાઉન્સિલર નગવાડીયા ભાનુબેન દ્વારા વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના જેલ રોડ પર...