મોરબીમાં તખ્તસિંહજી રોડ બંધ થતાં પાલિકાએ 4 વૈકલ્પિક રૂટ જાહેર કર્યા
મોરબી : મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર કામ ચાલતું હોવાના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 4 વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
ચીફ...
વાંકાનેર: લોકોનો આક્રોશ જોતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અંતે તંત્ર દ્વારા જીવન જરૂરી સુવિધા આપવામાં આવી
કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોએ આર્થિક-માનસિક સ્થિતિ ખરાબ થઈ ગયાનો બળાપો ઠાલવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું
વાંકાનેર : વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોન અરૂણોદય સોસાયટીમાં રહેતા લોકોની માનસિક હાલત કથળી ગઈ છે. અરૂણોદય સોસાયટીમાં રહેતા એક...
મોરબીમાં ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી 1 રિજેક્ટ બાકીના 54 નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી આજે લેબોરેટરીમાં એક સેમ્પલ રિજેક્ટ થયું હતું. જ્યારે બાકીના 54 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ દીધો છે.
આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ...
મોરબીના વોર્ડ નં. 7માં પીવાના પાણી વિતરણમાં ધાંધીયા થાતાં હોવાની રાવ
રાત્રે 12 વાગ્યે કરાય છે પાણી વિતરણ : પાણી ડહોળું આવતું હોવાની પણ રાવ
મોરબી : ઉનાળાની શરૂઆત થતાની સાથે મૂનનગરમાં રહેતા સ્થાનિકોને પીવાના પાણીના ફાંફા પડી ગયા છે. આ સમસ્યાને લઈને...
હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 172 બોટલો બ્લડ એકત્રિત થયું
આ બ્લડ ડોનેશન કેમ્પ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા યોજાયો હતો : હળવદના તમામ સમાજ અને તમામ વર્ગના લોકોએ સ્વૈચ્છીક રક્તદાન કરીને માનવતા મહેકાવી
Mehul Bharwad (Halvad) હળવદ...