Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા ૨ હજારથી વધુ લોકોની કેન્ડલ માર્ચ: VIDEO

લોકોએ ગગનભેદી નારેબાજી સાથે તિરંગા લહેરાવ્યા : સમગ્ર શહેરીજનોએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી મોરબી : મોરબીમાં શહીદોને શ્રધાંજલિ અર્પણ કરવા માટે લોકોની સ્વયંભૂ રેલી નીકળી હતી. આ વિશાળ રેલીમાં ૨ હજારથી વધુ લોકો...

મોરબી : માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા આજે માર્કેટીંગ યાર્ડ ખાતે કાશ્મીરના પુલાવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓએ બે...

મોરબી મુસ્લિમ સમાજ આતંકી હુમલાના વિરોધમાં આવેદન આપશે

આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી કલેકટરને આવેદન આપી પાક.ને પાઠ ભણાવવાની માંગ કરાશે મોરબી : કાશ્મીરના પુલાવામાં લશ્કરી જવાનો પર થયેલા દેશના સૌથી મોટા આતંકી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે....

આતંકવાદી હુમલાથી મોરબીવાસીઓમાં રોષ : યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

ટંકારાના ઓટલા પાસે યુવાનોએ પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા મોરબી, ટંકારા : કાશ્મીરમાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલાથી દેશ ભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે મોરબી...

મોરબીના રફાળેશ્વર પાસે મારામારીની ઘટના : એકનું મોત

મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે મોડી રાત્રીના મારામારીની ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય બે યુવકને ગંભીર ઇજા પહોંચી છે. બનાવ અંગે સૂત્રોમાંથી મળતી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...