મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસમાં 6,755 મણ જેટલી કપાસની આવક!!
ખેતરોમાં પાકના ઉતારાની સિઝન વચ્ચે માર્કેટ યાર્ડમાં જણસીઓ ઠલવાઇ, ગઈકાલે એક દિવસમાં વિવિધ જણસીઓની 7,695 મણ જેટલી આવક
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આ વખતે અતિવૃષ્ટિએ ખેતીમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે...
મોરબી ABVP બોર્ડના પરીક્ષાર્થીઓની વ્હારે : હેલ્પલાઇનની સેવા શરુ
મોરબી : હાલ ધોરણ 10 અને 12ની પરિક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે.પરીક્ષાર્થીઓને પરીક્ષાને લઈને અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે.ત્યારે તેમના પ્રશ્નોના ઉકેલ માટે ABVP મોરબી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં...
મોરબીના શનાળા ગામે ચાલકે કાબુ ગુમાવતા તળાવ નજીક રોડ ઉપરથી કાર નીચે ઉતરી !!
ખાંગી થઈ ગયેલી કાર તળાવમાં ખાબકતા સ્હેજમાં બચી ગઈ
મોરબી : હાલ મોરબીના શનાળા ગામ નજીક તળાવ પાસે રોડ ઉપરથી કાર નીચે ઉતરી ગઈ હતી. જો કે આ ઘટનામાં હાલ જાનહાનીના કોઈ...
કોરોનાના હાલ માત્ર 16 કેસ, એક્ટિવ કેસ 162 જ રહ્યા
10 કેસ મોરબી તાલુકાના, 6 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 53 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં...
મોરબી: શહીદોના પરિવારને સહાય અર્પણ કરતા સેવાભાવી યુવાન અજય લોરીયા
મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી
વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી...