મોરબી આરટીઓના બે ઇન્સ્પેક્ટર અને બે આસી. ઇન્સ્પેક્ટરની બદલી
મોરબી : સમગ્ર રાજ્યમાં આરટીઓના એકીસાથે 150 જેટલા અધિકારીની સામુહિક બદલીઓ કરવામાં આવી છે.જેમાં મોરબી આર.ટી.ઓ.કચેરીના ચાર અધિકારીનો સમાવેશ થાય છે.મોરબી આર.ટી.ઓ.કચેરીના બે ઇન્સ્પેક્ટર અને બે આસી.ઇન્સપેક્ટરની બદલી કરવામાં આવી છે.
મોરબીની...
ઝૂલતાપૂલ કેસમાં CBI તપાસની માંગણી : સુપ્રિમ કોર્ટે સરકાર – CBIનો જવાબ માંગ્યો
ટ્રેજડી વિકટીમ એસોસિયએશનની અરજી સુપ્રિમકોર્ટમાં દાખલ : જવાબદાર અધિકારીઓને છાવર્યાનો આરોપ
મોરબી : અઢી વર્ષ પૂર્વે વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુ નિપજવાની...
લાતીપ્લોટમાં ઉધોગકારોની રજુઆતથી તંત્ર કાર્યરત થયું
મોરબી: મોરબીના લાતીપ્લોટમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે ઉધોગકારો અને વેપારીઓએ ધારાસભ્યને સાથે રાખી કલેકટરને ઉગ્ર રજુઆત કરી હતી. જેના પગલે તંત્ર 24 કલાકમાં દોડતું થયું હતું.તંત્રએ આજે લાતીપ્લોટમાં ઉભરતા...
નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ) મોરબી જિલ્લા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તા.૨૬/૦૧/૨૦૨૧ મંગળવાર મોરબી જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)નો ૨૬મી જાન્યુઆરી નો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો
મોરબી જિલ્લા ના પીપળી ગામે આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પીપળી ગ્રામ...
વાંકાનેર : માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેડને ફડાકા ઝીંક્યા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેદને એક શખ્સે ગાળો આપી ફડાકા ઝીકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડે આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા...