Saturday, August 16, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

નવલખી ફાટકને ફરી ખુલ્લી કરવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની સાંસદ અને રાજ્યમંત્રીને રજુઆત

મોરબી : તાજેતરમા મોરબી કંડલા બાયપાસ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલી નવલખી ફાટકને બંધ કરી દેતા હજારો લોકોને 3થી5 કિમિ ફરી ફરીને જવું પડે છે. આથી આસપાસના રહીશોની સાથે જિલ્લા પંચાયતના...

મોરબીમાં શાકભાજીના ભાવ આસમાને

મોરબી : હાલ લોકસભા ચૂંટણીમાં અબ કી બાર ચારસો કે પારના નારા બહુ ચાલ્યા બાદ આજકાલ મોરબીની શાક માર્કેટમાં અબ કી બાર ડબલ ભાવનો નારો ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે...

મોરબીના દાઉદી પ્લોટમાં શેરીમાં કચરાના ગંજ !!

મોરબી : હાલ મોરબી નગરપાલિકા સફાઈ વેરો તો ઉઘરાવે છે. પણ સફાઈના નામે હજુ પણ લોલમલોલ જ ચાલી રહ્યું છે. શહેરના દાઉદી પ્લોટ શેરી નં.1માં જાણે ડમ્પ સાઇટ ઉભી થઇ હોય...

નવલખી પોર્ટે વે બ્રિજ સંચાલકના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ

મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદરે વે બ્રિજ સંચાલકના વિરોધમાં અને ખરાબ રોડના પ્રશ્ને ટ્રક ચાલકોએ બે દિવસથી હડતાલનું એલાન કર્યું છે. આ સાથે આજે પોર્ટ ઓથોરિટીને આવેદન પણ આપવામાં...

5 એપ્રિલે બેલા (રં.) ગામે મેલડી માતાજીના મંદિરે પાટ તેમજ તાવાનું આયોજન

મોરબી : બેલા (રં.) ગામે આગામી તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ ભગાબાપાની મેલડી માતાજીના મંદિરે 33 જ્યોતનો ઠાકરનો પાટ તેમજ તાવાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભગા બાપાની મેલડી માતાજીના મંદિરે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...