નવલખી પોર્ટે વે બ્રિજ સંચાલકના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ
મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદરે વે બ્રિજ સંચાલકના વિરોધમાં અને ખરાબ રોડના પ્રશ્ને ટ્રક ચાલકોએ બે દિવસથી હડતાલનું એલાન કર્યું છે. આ સાથે આજે પોર્ટ ઓથોરિટીને આવેદન પણ આપવામાં...
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં 12 જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં...
મોરબીની પીપળીયા ચોકડી નજીક 2500 લીટર શંકાસ્પદ પ્રવાહી સાથે બે પકડાયા
મોરબી : મોરબી જિલ્લામાં ટ્રકમાં ડીઝલને બદલે સસ્તાભાવે મળતું જવલનશીલ પ્રવાહી ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને ડીવાયએસપીની સંયુક્ત ટીમે પીપળીયા ચોકડી નજીક દરોડો પાડી શંકાસ્પદ પ્રવાહી...
મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે
મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી...
રાજકોટ જિલ્લામાં કુલ 1.60 લાખથી વધુ મિલકતોની કરાઈ નોંધણી કરાઈ
રાજકોટ, તા. 1
રાજકોટ શહેર જિલ્લામાં ગત 2024 માં જંત્રીદારના મુદ્દે રીયલ એસ્ટેટ ઉદ્યોગને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ હાલ જે આંકડો સામે આવી રહ્યો છે
તેમાં 1.60...