Sunday, July 20, 2025
Uam No. GJ32E0006963

પોલીસ કમિશ્નરની પૂછતાછ પહેલા CBI અધિકારીઓ કોલકાતા જવા રવાના

કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર સહિત કેટલાક હાઇ પ્રોફાઇલ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન વધારાના અધિકારીઓને કોલકાતા જવા માટે રવાના કરવામાં આવ્યા છે સીબીઆઈ દિલ્હી, ભોપાલ અને લખનૌ યુનિટના દસ અધિકારીઓને 20 ફેબ્રુઆરી સુધી કોલકાતા...

PM મોદીએ નામ લીધા વગર જ ભાગેડુ ઉદ્યોગપતિને લીધો આડેહાથ

મોદીએ નામ લીધા વગર જ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા પર આકરા પ્રહાર કર્યા હતા લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર જ ભાગેડુ...

મોરબી: કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે અગાસીઓ પરથી થયો પથ્થર મારો

એક ઓફિસમાં થયેલી તોડફોડ બાદ તંગદિલીનું વાતાવરણ. પોલીસે ઘટના સ્થળે પહોંચી તજવીજ હાથ ધરી  મોરબી: મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામો પથ્થરમારો થતા વાતાવરણ તંગ થવાના અહેવાલો મળી રહ્યા છે....

મોરબીના સૌથી મોટા ‘લિઓન’ જિમ નો શુભારંભ VIDEO

https://youtu.be/2NFGudA5Db0 મોરબીના હાર્દ સામા શનાળા રોડ પર વોડાફોન સ્ટોર ની સામે શહેરના કસરત પ્રેમીઓ માટે ખુશ ખબર સમાન સૌથી મોટા 'લિઓન' જિમ નો શુભારંભ થયોછે ત્યારે "ધ પ્રેસ ઓફ  ઈન્ડિયા' ના બિઝનેસ રિપોર્ટ...

મોરબી: વિશિપરામા થયેલ યુવાનની હત્યા તેનાજ મિત્ર એ કરી હોવાનું બહાર આવ્યું

બન્ને મિત્રો દારુ પીવાની ટેવવાળા અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું ખુલ્યું : આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી આજે એક યુવાનની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...