વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ
વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો કે અંદાજે 40 મિનિટ બાદ પોલીસે ચક્કાજામ...
વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર
વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બિસ્માર...
ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી
મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું...
રાજકોટ જિલ્લામાં કુલ 1.60 લાખથી વધુ મિલકતોની કરાઈ નોંધણી કરાઈ
રાજકોટ, તા. 1
રાજકોટ શહેર જિલ્લામાં ગત 2024 માં જંત્રીદારના મુદ્દે રીયલ એસ્ટેટ ઉદ્યોગને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ હાલ જે આંકડો સામે આવી રહ્યો છે
તેમાં 1.60...
26મીએ રવાપર – ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે
મોરબી : મોરબીમાં 26મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી નાખવામાં આવ્યું છે. રવાપર ઘુનડા રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ...