ભરૂચ : અંકલેશ્વરમાં વધુ 7 કેસ, કુલ આંક 281 સુધી પહોંચ્યો
અંકલેશ્વર: તાજેતરમા અંકલેશ્વરમાં કોરોનાના નવા 7 કેસ સાથે કુલ આંક 281 પર પહોંચ્યો છે. કોરોનામાં વધુ 2 વ્યક્તિના અંકલેશ્વરમાં મોત હતા. જયાબહેન મોદીના કોરોના વોર્ડ ફરજ બજાવતા મહિલા કર્મચારીનું પણ શંકાસ્પદ...
મહેસાણા, વિસનગરના માર્કેટયાર્ડ કૃષિ બીલના વિરોધમાં 25મીએ બંધ રહેશે
તાજેતરના કેન્દ્ર સરકારના કૃષિ બિલ વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે વિસનગર ગંજબજાર વેપારી મંડળ દ્વારા પણ ખેડૂત સંગઠનો સાથે જોડાઇ તા.૨૫/૯ના રોજ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય...
વડોદરા: પતંગ રસિકોએ પતંગ ચગવવાની સાથે ઉંધીયાની મજા માણી, 100થી વધુ પક્ષી ઇજાગ્રસ્ત, બર્ડ...
કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણના બે દિવસના પર્વમાં પતંગરસિકોને પણ મોજ પડી ગઈ છે. વડોદરાવાસીઓએ વિવિધ રંગોની પતંગો ચઢાવતા આકાશ પણ રંગબેરંગી થઈ ગયું હતું. પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા...
પાટણ: રાધનપુર અને હારિજમાં 2, સમીમાં પોણા બે ઇંચ અને શંખેશ્વરમાં પોણો ઈંચ વરસાદ...
પાટણ: હાલ પાટણ જિલ્લાના રાધનપુર અને હારીજમાં બે અને સમીમાં પોણા બે ઇંચ જ્યારે શંખેશ્વરમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા24 કલાકમાં...
ખેડા : વાણિયાવડ પાસે પાઇપ પસાર કરતાં હોબાળો
ખેડા: તાજેતરમા નડિયાદવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે. જેમાં વાણિયાવડ સર્કલથી કિડની સુધી પાઇપ લાઇન ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ...




















