નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 11 કેસ નોંધાયા
નર્મદા: તાજેતરમા જિલ્લાના રાજપીપલા શહેરના રાજેન્દ્ર સોસાયટી વિસ્તારમાં 1 અને નવાપુરા વિસ્તારમાં 1 મળી શહેરમાં કુલ 2 કેસ આજે નોંધાયા છે જયારે તિલકવાળા તાલુકાના ભદરવા ગામે 1 નોંધાયો છે .નાંદોદ તાલુકા પ્રતાપનગર ...
કોરોના ઈફેક્ટ : વડોદરાના બજારોમાં મંદીનો માહોલ જોઈ તેવી ઘરાકી ન નીકળતા વેપાર-ધંધામાં 70...
વડોદરા: હાલમાં કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના કાપડ, વાસણ, સોના-ચાંદી સહિતના બજારોમાં માઠી અસર પડી છે. હોળી બાદ લગ્નની મોસમ શરૂ થઇ છે. પરંતુ વડોદરા શહેરના...
અમાવાદ: ગેરકાયદે ફેક્ટરીમાં વપરાતાં કેમિકલ્સ અંગે તપાસ માટે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી
તાજેતરમા પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી...
આણંદ : ચરોતરમાં મહિનામાં 630 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યાં, આણંદમાં 13 અને ખેડામાં...
આણંદ -હાલ નડિયાદ શહેર સહિત પંથકમાં તહેવારના દિવસો નજીક આવતા જાય છે. તેમ તેમ કોરોના પોઝિટીવ દર્દીઆેના કેસ પણ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.પંથકમાં કોરોના કેસ માત્ર એક જ મહિનામાં...
નવસારી: જર્જરિત અહિંસા સર્કલ અડધી કિંમતે વેચવાનું નથી !
નવસારી પાલિકામાં વધુ એક સર્કલ વિવાદે ચડ્યું છે, જેમાં નગરપાલિકા પાસે આવેલા અહિંસા સર્કલ લોકભાગીદારીથી બનાવાયું હતું, તે અહિંસા સર્કલની દિવાલ 21મીની રાત્રિનાં અજાણ્યા વાહને અડફેટે તૂટી ગઇ હતી. જેનું સમારકામ...




















