Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

રાજકોટના ICE સહિત અન્ય સ્પર્ધાત્મક ક્લાસીસ પર SGST ત્રાટકી

રાજકોટ,.તા. 3 વર્ષ 2025 ની શરૂૂઆત ના બે દિવસમાં જ સ્ટેટ જીએસટી દ્વારા ફરી એક વખત દરોડા પાડવાની કામગીરી આરંભવી દીધી છે એટલું જ નહીં જીએસટી વિભાગ ના અન્વેષણ વીર દ્વારા...

રાજકોટ: 31 ડિસેમ્બરે નશાની હાલતમાં નીકળેલા 35 શરાબીઓની પોલીસે કરી ધરપકડ

રાજકોટ:  ગઈ રાતે વર્ષ 2024ની છેલ્લી રાત અને 2025ના નવા વર્ષને આવકારવા થર્ટી ફર્સ્ટ પર લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠયા હતા અને વર્ષ 2025નું સ્વાગત કર્યું હતું ત્યારે થર્ટી ફર્સ્ટ પર...

રાજકોટ પોલીસ દ્વારા 14 કિ.મી.ની હેલમેટ રેલી યોજાઇ

રાજકોટ પોલીસ દ્વારા આજથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત હેલમેટ રેલી યોજવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના અધિકારીઓએ આ હેલમેટ રેલીનું...

રાજકોટની સીનર્જી હોસ્પિટલને 50 હજારનો દંડ

રાજકોટ: હાલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હોસ્પિટલો જે દર્દીઓ સાથે ખોટું કરતી હોય તો તેની ફરિયાદો સાંભળવામાં આવે છે અને તે બાદ...

આનંદો : E-KYC વગર પણલાભાર્થીઓને મળશે રાશન

રાજકોટ, તા. 31 ગુજરાત સરકાર દ્વારા રાશનકાર્ડમાં સમાવિષ્ટ દરેક લોકોનું એ કહેવાય સી કરવાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની ડેડલાઈન 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી પરંતુ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...