વાંકાનેર : નર્મદેશ્વર મહાદેવ મંદિરે અદભૂત શાકોત્સવ યોજાયો

0
27
/

વાંકાનેર : તાજેતરમા વાંકાનેર નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી. સેલ વાંકાનેરના સહયોગથી વાંકાનેરના નર્મદેશ્વર મહાદેવ મંદિરે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે મનોહરસિંહ જાડેજા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી. સેલ ગુજરાતના સભ્યની આગેવાનીમાં શાકોત્સવ યોજાયો હતો. જેમાં આશરે 22 મણ શાકની પ્રસાદી બનાવી ગરીબોને વિતરણ કરવામાં આવ્યું હતી. આ શાકોત્સવને સફળ બનાવવા માટે નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/