ટંકારા : પરિણીતાએ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

0
138
/

ટંકારા : હાલ ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

જોધપર (ઝાલા) ગામે રહેતા રંજનબેન મોહનભાઇ પારઘીએ ગત તા. 20ના રોજ બપોરના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. રંજનબેને માનસીક બીમારીના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતકનો લગ્નગાળો 14 વર્ષનો છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ પણ કરી રહી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/