Sunday, April 21, 2024
Uam No. GJ32E0006963

હળવદ: યુવાને 42 લાખના 83 લાખ ચૂકવ્યા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી

ધ્રાંગધ્રાના સોલડી ગામના માથાભારે વ્યાજખોર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં અરજી બાદ ફરિયાદ નોંધાઈ હળવદ : હાલ મોરબી જિલ્લામાં વ્યાજખોરોને પોલીસની બીક રહી ન હોય તેમ રોજબરોજ ચામડાતોડ વ્યાજ વસૂલવાના એક પછી એક...

હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકતા દંપતિનું મૃત્યુ

જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા પાસે વહેલી સવારે બનેલી ઘટના : નવદંપતિના હજુ દસ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા હળવદ : અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના...

હળવદ નજીક હાઇવે ઉપર પાર્ક કરેલા ડમ્પરમા આગ ભભૂકી

ડ્રાઇવરે બીડી સળગાવતા ડમ્પરમાં રહેલા ગેસના બાટલામાં આગ લાગી અને ટ્રક ખાખ હળવદ : હાલ હળવદ હાઇવે ઉપર ગઈકાલે મોડીરાત્રે હોટલ નજીક પાર્ક કરેલા ડમ્પર ટ્રકમાં આગ ભભૂકતા પળવારમાં જ આગે વિકરાળ...

હળવદ: ચરાડવા ગામે વાડામાંથી 29 બોટલ દારૂ ઝડપાયો

હળવદ : હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનના વાડામાંથી વિદેશી દારૂની 29 બોટલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે...

હળવદ: ડો. બાબાસાહેબ વિરુદ્ધ શબ્દ પ્રયોગ કરનાર પ્રકાશક વિરુદ્ધ પગલા લેવા માંગ

હળવદ સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારને આવેદન હળવદ : હાલ અનુસૂચિત જાતિ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે વિકૃત માનસિકતા છતી કરનારા ‘ક્રિએટીવ પ્રકાશન’ના એડીટર વિરુદ્ધ પગલાં ભરવા રાજ્યપાલને સંબોધીને મેજીસ્ટ્રેટને હળવદ સમસ્ત...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...