Thursday, April 18, 2024
Uam No. GJ32E0006963

હળવદના બુટવડા ગામનો ગુમ થયેલ વિદ્યાર્થી અમદાવાદથી મળી આવ્યો

વિદ્યાર્થીએ અમદાવાદથી મોબાઈલ ખરીદ્યો અને લોકેશન પરિવારજનોના હાથે લાગ્યું હળવદ : હળવદ તાલુકાના બુટવડા ગામ નો ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો કિશોર એકાએક સ્કુલ બસમાંથી ઉતરી જઈ ગુમ થઈ ગયો હતો જેના...

હળવદ : રાજકીય આકાઓના ઈશારે કામ કરવામાં નનૈયો ભણતા પી.આઈ. એમ.આર. સોલંકીની બદલી

છેલ્લા દોઢ વર્ષથી હળવદમાં કડક હાથે કાર્યવાહી કરતા પી.આઈની બદલી થી અનેક તર્ક વિતર્ક કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરતા પી.આઈ. સોલંકીની રાજકીય ઈશારે બદલી થયાની ચર્ચા હળવદ : હળવદમાં છેલ્લા દોઢ...

હળવદ : ખેલ મહાકુંભમાં મયુરનગરનું આહિર રાસ મંડળ જીલ્લામાં પ્રથમ નંબરે વિજેતા

અગાઉ પણ બે વખત આ મંડળે રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો હળવદ : વર્તમાન યુગમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અસર વર્તાય છે ત્યારે લોકો હવે જુના રાસ મંડળોને ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે...

હળવદમાં 6 સ્થળ પર “નમામિ દેવી નર્મદે” મહોત્સવ ઉજવાશે

હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હળવદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પહેલી વખત એની ઐતિહાસીક સપાટી પર પહોંચ્યો છે. જેથી તેના...

હળવદ : જિલ્લા કક્ષાની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયએ ડંકો વગાડ્યો

૧૮ સ્પર્ધાઓમાંથી ૯ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હળવદ : મોરબી જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ બાળ પ્રતિભા શોધ રાસ ગરબા હરિફાઈ વગેરે સ્પર્ધાઓ તાજેતરમાં યોજાઇ હતી. જેમાં સાહિત્ય, સંગીત, કલા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...