Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકોને હાલાકી

મોરબી : હાલ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે તેમ છતાં પ્રજાના પ્રાણ પ્રશ્નો હજુ પણ યથાવત જ છે. ત્યારે મોરબીના હાર્દસમા ગણાતા શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન...

મોરબીના પેકેજીંગ ઉદ્યોગો પખવાડિયામાં ત્રણ દિવસ બંધ રહેશે, બોક્સના ભાવમાં પણ 10 ટકાનો વધારો

મોરબી : હાલ મોરબીના સિરામિક ઉદ્યોગમાં આવેલી મંદીની અસર હવે તેને લગત અન્ય ઉદ્યોગોમાં જોવા મળી રહી છે. જેને પગલે પેકેજીંગ ઉદ્યોગની એક બેઠક પણ મળી હતી. જેમાં પેકેજીંગ યુનિટો...

મહાપાલિકા બનતા સાથે જ 5 અધિકારીઓના ધડાધડ રાજીનામા

મોરબી : હાલ મોરબી મહાનગર પાલિકા બન્યાને એક મહિનો પણ હજુ પૂર્ણ નથી થયો ત્યાં જ નગરપાલિકા સમયન જૂના જોગી એવા 15 કર્મચારીઓ પૈકી 5 કર્મચારીઓએ સામુહિક રાજીનામા કમિશનર સમક્ષ...

મોરબી બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર ખાડા અને ગંદકી

મોરબી : હાલ મોરબીના બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર મોટો ખાડો થઈ ગયો છે. ઉપરાંત અહીં ઘણા સમયથી ગંદા પાણીની નદી વહી રહી છે. ત્યારે આ મામલે તંત્ર...

લખધીરપુર રોડ ઉપર ડીમોલેશન : બે દિવસમાં 7 કિમીના રોડને દબાણ મુક્ત કરી દેવાશે

મોરબી : આજથી મોરબીમાં મહાપાલિકા બાદ હવે માર્ગ અને મકાન ( પંચાયત) વિભાગ દ્વારા પણ આજથી લખધીરપુર રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ બે દિવસ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...