Saturday, March 28, 2026
Uam No. GJ32E0006963

મોરબી : કાયાજી પ્લોટમાં પરિવાર ઘરની બહાર ગયો અને તસ્કરો રૂ.7.25 લાખનો હાથ ફેરો...

મોરબી : મોરબીમાં એક પરિવાર માત્ર ચાર કલાક માટે બહાર ગયો ત્યાં તસ્કરોએ ઘરમાં ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 7.25 લાખની માલમતાનો હાથ ફેરો કર્યો હોવાનો બનાવ નોંધાયો...

મોરબીની રાધા કિશાન સોસાયટીમાં વૃદ્ધે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી

મોરબી : મોરબીમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. મોરબીના ઉમીયા સર્કલ પાસે રાધા કિશન સોસાયટીમાં રહેતા કેશવજીભાઇ...

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર કુલ કેસ નો આંકડો 93 એ પહોંચ્યો !!

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાયો છે. કારણકે ગઈ સાંજના અરસામાં એક સાથે 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી આજના કુલ કેસનો આંક 15એ પહોંચ્યો છે. અને અત્યાર સુધીના...

મોરબીમાં માસ્ક, સેનેટાઈઝર અને ઑક્સીમીટરનું રાહતદરે વિતરણ થશે

મોરબી : હાલ મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ તથા માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે માસ્ક, સેનેટાઈઝર અને ઑક્સીમીટરનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. જેમાં રૂ. 1માં સાદો માસ્ક, N-95 માસ્ક...

મોરબીથી માતાના મઢ જવા પદયાત્રા સંઘ 6 ઓક્ટોબરે કરશે પ્રસ્થાન

મોરબી : શક્તિરાજ ગ્રુપ દ્વારા સતત 15માં વર્ષે મોરબીથી માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 6 ઓક્ટોબરે બપોરે 3 કલાકે મોરબીથી રવાના થશે. જે ભાવિકોને આ સંઘમાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe