વાવાઝોડાથી નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉનાના ગ્રામ્ય પંથકોની મુલાકાતે
હાલ ઉનાના ગરાળ ગામના અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ સંવાદ : ઉના ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ
મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર...
વાવાઝોડાને લીધે મુલતવી રાખેલ પાકની કાપણી કરી લેવા ખેતીવાડી અધિકારીનો અપીલ
હાલ ચોમાસુ પાકના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો માટે કર્યા મહત્વના સુચનો
મોરબી : હાલ તૌક’તે વાવાઝોડું ગુજરાતની સીમાએ ટકરાયા બાદ મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી છે. જેથી, મોરબી જિલ્લાના...
મોરબીમા વેપારીઓ હવે મીની લોકડાઉનથી થાક્યા : તમામ ધંધા-રોજગાર ખોલવાની છૂટ આપવા માંગ
હાલ તમામ વ્યાપાર-ધંધા અડધો દિવસ ખુલે તેવી મોરબી ચેમ્બર પ્રમુખ સહિતના વેપારી મંડળની માંગણી
કોરોનાએ શારીરિક રીતે ભાંગી નાખ્યા, સરકારે નિયંત્રણ લાદી આર્થિક રીતે ભાંગી નાખ્યા : મોરબીના વેપારીઓનો બળાપો
મોરબી : કોરોના...
વાંકાનેરમા કોઠારીયામાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી એલસીબીનો દરોડો : રોકડ રૂ. 38 હજાર જપ્ત
વાંકાનેર : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. 38,000ના...
મોરબીમા ઐતિહાસિક મહત્વ ધરાવતી મૌલાઈ રાજા સાહેબ વાવની નિભરતંત્રના કારણે દુર્દશા
હાલ વ્હોરા સમાજની ધાર્મિક લાગણી જોડાયેલી છે એવી વાવનાં સંરક્ષણ માટે તંત્ર ઉદાસીન
મોરબી: હાલ મોરબીમાં આવેલી મૌલાઈ રાજા સાહેબ વાવની દુર્દશાને લઈને વ્હોરા સમાજ દ્વારા તંત્રને ફરી એકવાર ઢંઢોળવાનો પ્રયાસ થયો...

















