મોરબીમાં કાલે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “I love Bharat Mata” કાર્યક્રમ
મોરબી : હાલ મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે “હું ભારતમાતાને ચાહું છું” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ 14 ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે...
મોરબીમાં નીલકંઠ મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા તથા શિવ-પાર્વતી વિવાહનું આયોજન કરાશે
મોરબી : હાલ મોરબીમાં સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ કુંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આગામી તા. 1ના રોજ શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં...
મોરબી: રામધન આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે શિવપૂજા અને માં ના શણગાર કરાયા
મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે સરકારની ગાઈડ લાઈન અનુસાર થર્મલ સ્કેનરથી સ્ક્રીનીંગ, સેનેટાઈઝર તેમજ સોશ્યલ ડીસટન્સ સાથે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬...
મોરબી : હવેથી હોમ આઈસોલેશનનો ભંગ કરનાર વિરુદ્ધ એપેડમિક એકટનો ગુન્હો નોંધાશે
જિલ્લા કલેક્ટરે કોરોના સંક્રમણની ચેઇન અટકાવવા કાર્યવાહીના આદેશ કર્યો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ જે રીતે વધી રહ્યું છે. તે જોતા જો વહેલી તકે તંત્ર એકશનમાં નહિ આવે તો સ્થિતિ બેકાબુ...
મોરબી RSS દ્વારા સામાજિક સમરતા કાર્યક્રમ યોજાયો
મોરબી : આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતા કેળવાય તે માટે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ...
















