Saturday, June 20, 2026
Uam No. GJ32E0006963

મોરબીના કાંતિનગર વિસ્તારમાં 9 મકાનોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી રાહત મળી

અમદાવાદમાં સારવારમાં રહેલા કોરોના ગ્રસ્ત વૃદ્ધને કોરોનામાંથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા : 14 દિવસ પુરા થતા 31 લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાયા મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારના વૃદ્ધને હૃદય રોગની બીમારી હોય અગાઉ...

ટંકારા: સખી મંડળના બહેનોએ કોરોના વોરિયર્સ માટે 1 હજારથી વધુ રાખડીઓ બનાવી !!

રક્ષાબંધનના પર્વ નિમિત્તે કોરોનાથી પ્રજાને બચાવવા માટે સતત સક્રિય રહેતા કોરોના વોરિયર્સના રક્ષણ માટે ટંકારાના સખી મંડળની બહેનોનું  પ્રશંસનીય કાર્ય ટંકારા : તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો...

મોરબીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતાતુર

મોરબી: તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે શુક્રવારથી ત્રણ દિવસ વરસાદની આગાહી આપી હતી જે મુજબ શુક્રવારે રાત્રીથી જ મોરબી જીલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને આજે વહેલી સવાર બાદ સાંજના સુમારે...

મોરબીમાં રોહિદાસપરામાં ખરાબ રોડ રીપેર કરાવવા પાલિકાને રજુઆત કરાઈ

મોરબી : હાલ મોરબી પાલિકાના વોર્ડ નં.2માં રોહિદાસપરા ગુજરાત સોસાયટીમાં પાણીની તથા ગટરની લાઈન નાખ્યા બાદ રીપેર ન કરાતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે દલસુખભાઈ ચૌહાણે પાલિકાને રજુઆત...

મોરબીમાં લોકસંપર્ક યોજી પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સર્કિટ હાઉસ ખાતે લોકપ્રશ્નોને વાચા આપી મોરબી : આજે મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...