મોરબી : ABVPની મહિલા કાર્યકરો દ્વારા કોરોના વોરિયર મહિલા પોલીસકર્મીઓનું વિશિષ્ટ સન્માન કરાયું
મોરબી : આજે ABVP મોરબી શાખાની મહિલા કાર્યકર્તાઓ દ્વારા કોરોના વોરિયર્સ એવા મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ હતું.
કોવિડ- 19ની વૈશ્વિક મહામારીમાં પણ નારીશક્તિ કાર્યરત છે. ત્યારે ABVP મોરબી શાખાના મહિલા કાર્યકર્તાઓ...
મોરબીમાં રાજપૂત સમાજના ૯૧ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન
મોરબીમાં તાજેતરમાં રાજપૂત સમાજ દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના ૯૧ તેજસ્વી તારલાઓનું રાજ્યસભા સાંસદ, પૂર્વ મંત્રી, પૂર્વ ગૃહ મંત્રી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું હતું...
મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી
મોરબી: મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ...
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવાની માંગણી
મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરવામાં આવી છે
તેઓએ લેખિત રજુઆતમાં...
મોરબીમાં ૨૫મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે
માર્કેટીંગ યાર્ડ ખાતે રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ...


















