મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો
મોરબી : તાજેતરમાં મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો થયેલ હતો
વિગતોનુસાર ટંકારા પો.સ્ટે માં માજી આર્મીમેન યશવંત શિવાજી પાટીલ પર ફરિયાદી દ્વારા એટ્રોસિટી નોંધાયેલ જેમાં આરોપીના વકીલ તરીકે...
હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકતા દંપતિનું મૃત્યુ
જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા પાસે વહેલી સવારે બનેલી ઘટના : નવદંપતિના હજુ દસ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા
હળવદ : અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના...
શનિવાર(11.48am) : મોરબીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા : ડોકટર સહિત બે થયા સંક્રમિત
મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 162 થયો
મોરબી : મોરબીમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે શનિવારે મોરબી શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબીના વાવડી...
મોરબીમાં બેંકના મહિલા કર્મચારીએ બેંક સાથે લાખોની છેતરપીંડી કરી !!
મોરબીની ઈંડુંસઇન્ડ બેંકના મહિલા કર્મચારીએ કાળા કરી લાખોનો બેંક સાથે છેતપિંડી કરી હોવાનો સનસની ખેજ કિસ્સો સામે આવ્યો છે.
ઇન્ડ્સઇન્ડ બેંકના ક્લસ્ટર મેનેજર હાર્દિક હરીશ માંકડ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં...
નંદીઘરમાં નિર્દયતા મુદ્દે નગરપાલિકાની ઝાટકણી કાઢતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા
મોરબી : તાજેતરમા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવેલા ભગવાન ભોળિયાનાથના વાહન એવા નંદીઓ પીવાના પાણી અને પૂરતા છાંયડાના અભાવે મોતને ભેટી રહયા હોવાની મહિતી મળતાજ મોરબીના...















