મોરબીના ખરેડા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકશાન
કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં પાણી છોડાતા ડુંગળી-લસણના પાકમાં પણ લાખોનું નુકશાન
મોરબી: હાલ નર્મદાની માઇનોર કેનાલના અધૂરા કામને કારણે તાલુકાના ખરેડા ગામના ખેડૂતના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં...
મોરબીમાં ૨૫મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે
માર્કેટીંગ યાર્ડ ખાતે રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ...
મોરબીના શનાળા નજીક શનાળા ગામ નજીક ચીલ ઝડપની ધટના
તાજેતરમા મોરબીમાં સમડીનો ત્રાસ વધ્યો હોય તેવી ધટના સામે આવી રહી છે તો થોડા દિવસ પહેલા શનાળા ગામ નજીક ચીલ ઝડપની ધટના બની હતી ત્યાં ફરી એક વાર શનાળા ગામ...
ટંકારા-પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાનો આજે જન્મદિન
મોરબી: મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દુર્લભજીભાઈ દેથરિયા નો ટૂંકો પરિચય આપીએ તો સન 1990 થી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જવાબદારી સંભાળી હતી
શરૂઆતમાં કોષાધ્યક્ષ થી લઈ સન 2009 થી 2015 સુધી...
ભરતનગર-બેલા રોડ સ્થિત ખોખરા હનુમાનજીના મંદિર દ્વારા બુંદી પ્રસાદીનું વિતરણ કરાયું
માઁ કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઉજવણી કરાઈ
મોરબી : રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ થાય, તે ક્ષણની સમગ્ર ભારત વર્ષ સદીઓથી રાહ જોઈ રહ્યું હતું. ગઈકાલે તા....




















