ભરતનગર-બેલા રોડ સ્થિત ખોખરા હનુમાનજીના મંદિર દ્વારા બુંદી પ્રસાદીનું વિતરણ કરાયું
માઁ કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઉજવણી કરાઈ
મોરબી : રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ થાય, તે ક્ષણની સમગ્ર ભારત વર્ષ સદીઓથી રાહ જોઈ રહ્યું હતું. ગઈકાલે તા....
મોરબીમાં ઉત્તરાયણ અનુલક્ષી જાહેરનામુ : ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમ પર પ્રતિબંધ
મોરબી : હાલ કોરોના વાઈરસની ભારત સરકાર અને ગુજરાત સરકારની માર્ગદર્શીકા મુજબ ઉત્તરાયણ અને વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થતા હોય છે.લોકો એકત્રીત...
ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કોવિડ સેન્ટરને રૂ.2.51 લાખ અને એમ્બ્યુલન્સ અર્પણ
નવરાત્રી મહોત્સવના સભ્યોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું
મોરબી : મોરબીના પટેલ કન્યા છાત્રાલયમાં કોવિડના દર્દીઓને વધુ સારી સઘન સારવાર મળી રહે તે માટે ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ આગળ આવીને આ કોવિડ સેન્ટરને રૂ.2.51...
મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 78 કેસ નોંધાયા
મોરબી શહેરમાં હાઈએસ્ટ 45 કેસ નોંધાયા : જિલ્લામાં 18 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે નવા 78 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 45 કેસ નોંધાયા છે.આ સાથે...
મોરબી: અત્યાર સુધીમાં 23063 દસ્તાવેજ નોંધાયા : સરકારને સ્ટેમ્પ ડ્યુટીની 88.74 કરોડની આવક થઇ...
મોરબી : હાલ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે વિશ્વભરમાં મંદીનો માહોલ છે ત્યારે સીરામીક સીટી મોરબીનો અનોખો સિતારો ચમકતો હોય તેમ વિકટ સ્થિતિમાં પણ મોરબી જિલ્લામાં વર્ષ 2021માં રિયલ એસ્ટેટક્ષેત્રે ફાટફાટ તેજી...




















