મોરબી: જીલ્લામાં આવતા રવિવારે ૧.૩૨ લાખ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે
મોરબી જીલ્લામાં આગામી તા ૨૭ ફેબ્રુઆરીના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧,૩૨,૪૧૦ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જીલ્લાના કુલ ૬૧૬ પોલીયો બુથની રચના કરવામાં આવી...
મોરબી સિરામિક મિત્ર મંડળ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ફૂડ પેકેટ-પાણીની બોટલનું વિતરણ કરાયુ
મોરબી : હાલ તાજેતરમાં ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો અને ગુજરાતના અન્ય ભાગોમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. જેથી અનેક લોકો બેઘર થયા છે અને વાવાઝોડાની અસરગ્રસ્તોની કપરી દુર્દશા થઈ ગઈ...
દીપોત્સવી-2021 પર્વ અને તહેવારોના શુભ મુહૂર્તો વષે જાણો માહિતી
મોરબી : આ વર્ષની દિવાળીના શુભ મુહૂર્તો (સંવત ૨૦૭૭/૭૮)
દિવાળી અને માર્ચ એન્ડના ચોપડા નોંધાવવાનાં મુહૂર્તો
(૧) આસો વદ-૭ ગુરૂવાર તા. ૨૮-૧૦-૨૦૨૧ ગુરૂપુષ્યામૃત સિદ્ધિયોગ બળવાન.
સવારે ૧૦-૫૮ થી ૧૫-૧૪ ચલ, લાભ, અમૃત ચોઘડિયા અને...
મોરબીમાં ST ના 342 માંથી 244 રુટ રાબેતા મુજબ શરુ
એક બસમાં 32 મુસાફરોને બેસાડવાની સરકારની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ : શાળાઓ બંધ હોવાથી હાલ વિધાર્થીઓ માટેની 118 રૂટ બંધ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં લોકડાઉન ખુલ્યા બાદ ધીરેધીરે એસટી બસો શરૂ...
મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ઉભરાતી ગટરથી સ્થાનિકોને હાલાકી
મોરબી : હાલ મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે પાલિકાને રજુઆત કરીએ છીએ રિપેરિંગ કરે છે....




















