Tuesday, June 23, 2026
Uam No. GJ32E0006963

પ્રેરક પહેલ: ઘૂટું નજીકની નવોદય વિધાલયે સેમેસ્ટરની સંપૂર્ણ ફી માફ કરી !!

હાલમા કોરોના મહામારીને પગલે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણ કાર્ય ઠપ્પ છે આવા સંજોગોમા ખાનગી શાળાઓ ફી વસુલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી તો રાજ્ય સરકારે પણ ૨૫ ટકા ફી માફીની રાહત...

મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશનના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

ભરત બોપલીયાની પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ  મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશનની હાલની કમીટીની મુદત પૂર્ણ થતાં ગત તા. 13મીના રોજ સાધારણ સભા મળી હતી. હાલના હોદેદારોનું સન્માન કરી ટીમનું વિસર્જન કરાયું...

મોરરબી: ગંદકીભર્યા જાહેર સ્થળોએ દેવી દેવતાના ફોટા લગાવનાર સામે કડક કાર્યવાહી કરવા અધિક કલેકટરને...

જાહેર જગ્યાએ લગાવેલી દેવી-દેવતાના ફોટાવાળી ટાઇલ્સમાં ગંદકી ફેલાતી હોવાથી આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હિન્દૂવાદી સંસ્થાઓએ કલેકટરને આવેદન આપ્યું મોરબી : હાલ મોરબી શહેરમાં ઘણી જાહેર જગ્યાએ હિન્દૂ દેવી-દેવતાઓના ફોટાવાળી...

માળિયા : ન્યુ નવલખીના રહીશો દ્વારા મતદાનનો બહિષ્કાર!!

આજે માળિયાના ન્યુ નવલખીમાં મતદારોએ આજે મતદાનનો બહિષ્કાર કર્યો હતો માળિયાના ન્યુ નવલખીના જુમાવાડી વિસ્તારના રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો હાથમાં બેનર લઈને મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો હતો જેમાં લખવામાં આવ્યું છે...

મોરબીમાં શહીદ દિન નિમિતે ABVP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ દિન નિમિતે સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા મોરબી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઉપસ્થિત રહ્યા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...