Monday, August 18, 2025
Uam No. GJ32E0006963

મોરબી : નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને મમરાના લાડવાનું વિતરણ કરાયું

મોરબી : તાજેતરમા ગઈકાલે તા. 14 ને ગુરુવારના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નદીકાંઠે નટરાજ ફાટક નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને નરેન્દ્ર મોદી વિચાર મંચ – આઈટી સેલ...

મોરબીના નારણકા ગામમાં શ્વાનને હડકવા ઉપડતા અનેક લોકોને કરડ્યું

સેવાભાવી મનુસખભાઈ મોરડીયાએ અનોખી સેવા આપી માનવતા મહેકાવી મોરબી : હાલ હિન્દુ પરંપરા મુજબ ગઈકાલે મકરસંક્રાતિનો તહેવાર હતો. ત્યારે નારણકા ગામમાં શ્વાનને હડકવા ઉપડતાં અનેક લોકોને કરડ્યું હતું. જો કે તરત જ...

મોરબી : ઓટો રીક્ષામાં નામ-સરનામુ સહિતની વિગતો ડ્રાઇવર સીટ પાછળ લખવી ફરજીયાત રહેશે

જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પડાયું મોરબી : હાલ રીક્ષામાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહિલા/બાળકોની છેડતી અને અપહરણ...

મોરબી : લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો

વાંકાનેર લોહાણા મહાજન, ટંકારા લોહાણા મહાજન, હળવદ લોહાણા મહાજન, પડધરી લોહાણા મહાજનના આગેવાનો સહીત જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓની પણ પ્રેરક ઉપસ્થિતિ મોરબી : હાલ લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજની આંતરરાષ્ટ્રીય સ્તરની માતૃસંસ્થા...

મોરબીમાં મકરસંક્રાંતિ પર્વે ગરીબ લોકોને ભોજન કરાવી પર્વની પ્રેરણાદાયી ઉજવણી

ચાંદની પાન મિત્ર મંડળ-મોરબી વોર્ડ નં.10 ભાજપના કાર્યકરો દ્વારા અનોખી ઉજવણી કરાઈ  મોરબી: તાજેતરમા ઉજવાયેલ મકરસંક્રાંતિ પર્વમાં દાનનું અનેરું મહત્વ રહેલું છે જેથી આ દિવસે સૌ કોઈ યથાશક્તિ દાનપુણ્ય કરીને પુણ્યથું ભાથું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...