Monday, April 29, 2024
Uam No. GJ32E0006963

મોરબીની મેઈન બજાર, મયુર પુલ પર બંધ લાઈટો ક્યારે ચાલુ થશે ? લોકપ્રશ્ન

હાલમા મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે શહેરની મેઈન બજાર અને ફરવા લાયક એકમાત્ર સ્થળ એવા મયુરપુલ પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે બંધ લાઈટો કોણ...

મોરબી જીલ્લા તલાટી મંડળ દ્વારા વીસીઈની હડતાલને ટેકો જાહેર

તાજેતરમા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર વિવિધ પડતર પ્રશ્નોને લઈને હડતાલ કરી રહ્યા હોય જે હડતાલને મોરબી જીલ્લા તલાટી કમ મંત્રી મંડળે ટેકો જાહેર કર્યો છે તલાટી કમ મંત્રી મંડળ મોરબી જીલ્લા દ્વારા મોરબી...

મોરબી: જાહેરનામું 50% પ્રેક્ષકો સાથે સિનેમા હોલ ચાલુ કરવાની મંજૂરી, સમારોહ માટે 100 વ્યક્તિઓની...

મોરબી : તાજેતરમા ગત 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેને અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં આપવામાં...

મોરબીમાં કોમ્પ્યુટર ઓપરેટરના આંદોલનને તલાટી કંમ મંત્રી મંડળ દ્વારા ટેકો જાહેર કર્યો

મોરબી : તાજેતરમા રાજય સરકાર દ્વારા તાજેતરમાં 21મી ઓગસ્ટથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો આદેશ ર્ક્યો છે. જેના માટે 1 ઓક્ટોબરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. જો કે સમગ્ર રાજયમાં ગ્રામ્ય...

મોરબી: સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કરેલ હોવાની ફરિયાદ

ગત મે માસમાં બનેલા બનાવની ફરિયાદ મોડી નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા મોરબી : આજે મોરબીના સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જો કે ગત મે માસમાં...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા

મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા...

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...