મોરબી સબજેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું
મોરબી : આજે તારીખ 7 ઓક્ટોબરના રોજ મોરબી સબ જેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદના ડો. શ્રી કે.એલ.એન.રાવના...
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમીટીમાં મેમ્બર તરીકે નિલેશભાઈ જેતપરિયાની નિમણૂક
નિલેશભાઈના એક્સપોર્ટ ક્ષેત્રના 21 વર્ષના બહોળા અનુભવનો ગુજરાતભરના ઉદ્યોગપતિઓને મળશે લાભ
મોરબી સિરામિક એસોના પ્રમુખ તરીકે કાર્યરત નીલેશભાઈ જેતપરિયાની તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમિટીના વર્ષ 2020-૨૧ ના...
મોરબીના 200થી વધુ ગામોના ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાયા
ખેડૂતોએ ઘરે કે ખેતરે રહીને એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા
‘જગત તાત ડીઝીટલ આંદોલન’ના પ્રણેતા જે. કે. પટેલે મોરબી જિલ્લાના ખેડૂતોની મુલાકાત લીધી
મોરબી : વિવિધ કૃષિ પ્રશ્નોને લઈને ગુજરાત ભરમાં ખેડૂતો આક્રોશમાં...
મોરબી તાલુકા પંચાયત ના સદસ્ય દ્વારા નાગડાવાસ ગામ ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે વૃક્ષ...
નાગડાવાસ ગામ ખાતે આવેલ એકવીર હનુમાનજી મંદિર ની જગ્યામાં આજરોજ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જયેશ ભાઈ રાઠોડ તથા સરપંચશ્રી ધીરુભાઈ રાઠોડ તથા હનુમાન મંદિર ના સ્વયંસેવક ગગુભાઈ કુવાડીયા. લખમણભાઈ બાલાસરા. મેનદભાઈ...
મોરબી: 2017માં મયુર પુલ પરના ગુમ થયેલા ઇલેકટ્રીક પોલ મામલે કાર્યવાહી કરવા માંગ
મોરબી : વર્ષ 2017માં મોરબીના મયુર પુલના 10 થી 15 ઇલેકટ્રીકના થાંભલા ગુમ થયેલ હોવા છતા હજુ સુધી મોરબી નગરપાલીકા દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે...

















