Tuesday, June 23, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં ભાજપને 2.40 લાખ : કોંગ્રેસને 1.44 લાખ જેટલા મત મળ્યા

મોરબી : હાલ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે મતદારોએ કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. આંતરિક કલહ અને પક્ષપલ્ટામાં રચી-પચી રહેતી કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે અને મોરબી જિલ્લામાં વર્ષ...

મોરબી રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં અચાનક આગ લાગી

મોરબી : હાલ મોરબી રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા બાલાજી કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમના ગોહિલ મહેન્દ્રભાઈ,મેર પ્રવિણ ભાઈ, મેટાલિયા હિતેશભાઈ અને નગવાડિયા પિન્ટુભાઈ સહિતના કર્મચારીઓ દોડી...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમીટીમાં મેમ્બર તરીકે નિલેશભાઈ જેતપરિયાની નિમણૂક

નિલેશભાઈના એક્સપોર્ટ ક્ષેત્રના 21 વર્ષના બહોળા અનુભવનો ગુજરાતભરના ઉદ્યોગપતિઓને મળશે લાભ મોરબી સિરામિક એસોના પ્રમુખ તરીકે કાર્યરત નીલેશભાઈ જેતપરિયાની તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમિટીના વર્ષ 2020-૨૧ ના...

ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલના જંગલ કટિંગમાં વ્યાપક ભ્રષ્ટાચારની રાવ

હળવદ નજીક નિયમ મુજબ કેનાલ નજીક ઉગી નીકળેલા ઝાડી,ઝાંખરા કટિંગ કરવાને બદલે જેસીબીથી આડેધડ કામગીરી : કેનાલનો મુખ્ય રોડ તોડી નંખાયો  હાલ કેનાલમાં સફાઈ કરવાને બદલે ઝાડી,ઝાંખરા ફેંકાયા : ચોમાસા પૂર્વે કેનાલમાં...

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસની ઉજવણી

મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજે 25 ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 1000 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આજે સાર્થક વિદ્યા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...