Tuesday, June 23, 2026
Uam No. GJ32E0006963

મોરબીના પાટીદાર કોરોના કેર સેન્ટરને વિશ્વ ઉમિયા ધામ દ્વારા ઓકિસજન મશીનો અર્પણ

મોરબી : હાલ અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ દ્વારા મોરબીમાં પાટીદાર કોરોના કેર સેન્ટર-કન્યા છાત્રાલય ખાતે 8 ઓકિસજન કોન્સન્ટ્રેટર્ મશીનો મોકલવામાં આવ્યા છે. અમદાવાદના વિશ્વ ઉમિયા ધામને અમેરિકાના કડવા પાટીદાર સમાજના દાતાઓ દ્વારા...

મોરબી તાલુકા પંચાયત ના સદસ્ય દ્વારા નાગડાવાસ ગામ ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે વૃક્ષ...

નાગડાવાસ ગામ ખાતે આવેલ એકવીર હનુમાનજી મંદિર ની જગ્યામાં આજરોજ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જયેશ ભાઈ રાઠોડ તથા સરપંચશ્રી ધીરુભાઈ રાઠોડ તથા હનુમાન મંદિર ના સ્વયંસેવક ગગુભાઈ કુવાડીયા. લખમણભાઈ બાલાસરા. મેનદભાઈ...

મોરબી: 2017માં મયુર પુલ પરના ગુમ થયેલા ઇલેકટ્રીક પોલ મામલે કાર્યવાહી કરવા માંગ

મોરબી : વર્ષ 2017માં મોરબીના મયુર પુલના 10 થી 15 ઇલેકટ્રીકના થાંભલા ગુમ થયેલ હોવા છતા હજુ સુધી મોરબી નગરપાલીકા દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે...

મોરબીના રવાપર રોડની સોસાયટીમાં પાણીના ધાંધિયાથી હેરાન મહિલાઓનો પાલિકામાં મોરચો

ચૂંટણી વખતે નિયમિત અને હવે અનિયમિત પાણી વિતરણ થતું હોવાનો મહિલાઓએ બળાપો પણ ઠાલવ્યો મોરબી : હાલ મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડની સોસાયટીમાં પાણી વિતરણમાં ધાંધિયાથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ આજે નગરપાલિકામાં...

મોરબી: “આયાતી તથા 55 વર્ષથી વધુ વયના ઉમેદવારોને જાકારો” સૂત્રો સાથેના બેનેરો લાગ્યા

પાલિકાની ચૂંટણી માટે હજુ દાવેદારી નોંધાઇ હોય ત્યારે દરબારગઢ વિસ્તારમાં આવા બેનેરો લાગતા રાજકારણ પણ ગરમાયુ છે મોરબી : હાલ મોરબી નગરપાલિકાની આગામી ચૂંટણી માટે હજુ રાજકીય પક્ષો દ્વારા સેન્સ લેવાય છે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...