મોરબીના પાટીદાર કોરોના કેર સેન્ટરને વિશ્વ ઉમિયા ધામ દ્વારા ઓકિસજન મશીનો અર્પણ
મોરબી : હાલ અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ દ્વારા મોરબીમાં પાટીદાર કોરોના કેર સેન્ટર-કન્યા છાત્રાલય ખાતે 8 ઓકિસજન કોન્સન્ટ્રેટર્ મશીનો મોકલવામાં આવ્યા છે.
અમદાવાદના વિશ્વ ઉમિયા ધામને અમેરિકાના કડવા પાટીદાર સમાજના દાતાઓ દ્વારા...
મોરબીમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
તાજેતરમા મોરબીના જોન્સનગર માં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને એ ડીવીઝન પોલીસે રૂપિયા 2.૧૫ લાખની મતા સાથે ઝડપી પાડ્યા હતા
બનાવની મળતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગરમાં જુગાર રમતો હોવાની...
મોરબી રઘુવીર સેના ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા જન્મદીનની પ્રેરણાદાયી ઉજવણી
જરૂરિયાતમંદ દિવ્યાંગ મહીલાને સાયકલ અર્પણ કરી
મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના ૬૫મા જન્મદીન પ્રસંગે જરૂરીયાતમંદ વિકલાંગ મહીલાને સાયકલ અર્પણ કરવામા આવી હતી. રઘુવીર...
મોરબીમા ઘુંટુ ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું
મોરબી : તાજેતરમા મોરબીના ઘુંટુ ગામે કોરોના જેવા ભયંકર રોગના પગલે સતત ૫ દિવસ સુધી આરોગ્ય વર્ધક ઉકળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામના સામાજીક આગેવાન પરષોત્તમભાઈ અવચરભાઈ કૈલા અને મણીલાલ...
મોરબી જિલ્લામાં ફરી કોરોનાના નવા 76 કેસ નોંધાયા
ગ્રામ્ય કક્ષાએ પણ વધતું સંક્રમણ : જિલ્લામાં 26 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે નવા 76 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 28 કેસ નોંધાયા છે. આ સાથે...
















