મોરબીમાં ટ્રાફીકથી ધમધમતા નબળા રસ્તાઓનું સમારકામ કરવા માંગ
સામાજિક કાર્યકર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
મોરબી : હાલ મોરબીમાં સતત ટ્રાફીકથી ધમધમતા નવાડેલા રોડ અને તખ્તસિંહ મેઈન રોડ સહિતના ખરાબ થઈ ગયેલા રસ્તાઓને રીપેર અથવા નવા કરવા બાબતે મોરબીના...
હવે ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવો પડશે
તમામ નાગરિકોનું સ્ક્રીનીંગ કરાશે, આગામી તા.૧લી એપ્રિલથી અમલ : ગુજરાતમાં આજે સાંજે ૪ વાગ્યા સુધી કુલ ૫૦,૫૮,૬૨૬ લાભાર્થીઓનુ પણ રસીકરણ કરાયું
મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાનું...
મોરબીની નાની બજારમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ
મોરબી : હાલ મોરબીમાં ગત આખું વર્ષે ગટર ઉભરવાની સમસ્યાથી લોકો પીડાતા રહ્યા હતા. ત્યારે હવે દિવાળી પછી નવું વર્ષ શરૂ થતાં લોકોને હવે આ ગટરની સમસ્યાથી હેરાન નહીં થવું...
મોરબીના વાઘપર ખાતે અજય લોરીયાની હાજરીમાં ગામલોકોએ રામરથના વધામણાં કર્યા
મોરબી : તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા...
મોરબીમાં બુધવારે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહ યોજાશે
હાલ વિશ્વ સંવાદ કેન્દ્રએ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે. ત્યારે સૃષ્ટિના આધ્ય પત્રકાર...
















