Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીમા પાટીદાર નવરાત્રી મોકૂફ રાખવા અજય લોરીયા નો જાહેરહિતમાં નિર્ણય

મોરબીવાસીઓની આરોગ્ય અને સાવચેતીને ધ્યાનમાં રાખી જાહેરહિતમાં નિર્ણય લેવાયો : પાટીદાર નવરાત્રી આયોજક: અજય લોરીયા દેશભરમાં હાલના સમયે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આખું વર્ષ જાણે કોરોનાના ફાળે જ ગયું હોય...

રાજ્યના 1.25 લાખ ખેડૂતોને રૂ. 400 કરોડની સહાય ચુકવવામા આવી

એગ્રી સાયન્સ ન્યુઝ નેટવર્ક : તાજેતરમા રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થળોએ ગુરૂવારે એક સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના તેમજ કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને સહાયનું વિતરણ થયુ. રાજ્યમાં 116000...

મોરબીમા ટ્રક હડતાળથી સિરામીક ઉદ્યોગનું માલ પરિવહન ઠપ્પ

સીરામીકમાંથી વેપારીઓને ટાઇલ્સ મોકલવાનું કામ અને રોકાણકારોનું ટર્નઓવર ખોરવાયું ટ્રાન્સપોર્ટ એસો. જ વેપારીઓ સાથે નક્કી કરીને માલ ડેમેજના ભાડા કપાત ન કરવાની શરતે જ ટ્રકમાં માલ ભરે તો આ સમસ્યાનું નિરાકરણ આવશે...

મોરબી ભાજપ દ્વારા જયદીપ ચોકના કોરોના વોરિયર્સ ટ્રાફિક જવાનોને સન્માનપત્ર અર્પણ કરવામા આવ્યા

મોરબી : હાલના કોરોના કાળ દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી તેમજ અશોકભાઇ સોલંકી-ટ્રાફિક બ્રિગેડ, ફાલ્ગુનીબેન-ટ્રાફિક...

મોરબી: માલની નુકશાની ટ્રક ભાડામાંથી કપાત કરવાના વિરોધમાં મોરબીમાં આજથી ટ્રક હડતાળ

ઉધોગકારો ટ્રક માલિકો પાસેથી માલની નુકશાનીનો ચાર્જ વસુલ નિર્ણય રદ ન કરે ત્યાં સુધી ટ્રક હડતાળ ચાલુ રાખવાનો નીર્ધાર મોરબી : મોરબીમાં આજથી હજારો ટ્રકોના પૈડાં થભી ગયા છે. માલની નુકશાનીનું વળતર ટ્રક...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...