મોરબી પરશુરામધામ ખાતે રૂદ્વિ યજ્ઞ અને શિવ પુરાણનું આયોજન કરવામાં આવ્યું.
મોરબી પરશુરામધામ ખાતે રૂદ્વિ યજ્ઞ અને શિવ પુરાણનું તેમજ પ્રસાદનું આયોજન કરાયું : લોક હિતાર્થ નીકળેલા શ્રી ભગવત ગીરી બાપુ સોમનાથ જઈને પોતાની પદ યાત્રા પૂર્ણ કરશે
મોરબી પરશુરામ ધામ ખાતે કચ્છના...
મોરબીના નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા ઘરે-ઘરે જઈ સેવાસેતુની કામગીરી કરાઈ
માળીયા (મી.) : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા સેવસેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેવાસેતુ કાર્યક્રમમાં કરવામાં આવેલ કામગીરીના પુરાવા નાના દહીંસરા ગામના અરજદારના ઘર-ઘર સુધી...
મોરબી સાર્થક વિદ્યાલય ખાતે અટલ ટીકરીંગ લેબનું રાજ્યમંત્રીના હસ્તે ઉદઘાટન
નવી નવી ટેકનોલોજી અપનાવી આપણું રાષ્ટ્રવિશ્વગુરૂ બનવા તરફ આગળ ધપી રહયો છે : રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબી : મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ,...
મોરબીમાં રોટરી કલબ દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરાયું
મોરબી : હાલ આજના આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ દિવસેને દિવસે લુપ્ત થતી જાય છે. વિશ્વમાં આશરે કુલ 169 પ્રકારની ચકલીઓ છે. જેમાં ભારતમા લગભગ 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે.
આજે...
ટંકારાથી ઘુનડા વચ્ચે બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખનન થતું હોવાની રજૂઆત
ટંકારા : હાલમાં ટંકારાથી ઘુનડા ગામ વચ્ચે બનતા નવાં રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવતું હોવાની લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રી, ખાણખનીજ વિભાગ અને...
















