Wednesday, June 24, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં કોન્ટ્રાક્ટરની લોલમલોલના લીધે નવા બનતા વાવડી રોડની દયનિય હાલત

થોડા સમય પહેલા રોડ નબળા કામને લઈને સ્થાનિકોએ અટકાવ્યું હતું કામ : માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ પણ અટકાવી ઝડપથી યોગ્ય રીતે અધુરું કામ પૂરું કરવાની સૂચના આપી મોરબી : હાલ મોરબીમાં...

વાવાઝોડાથી નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉનાના ગ્રામ્ય પંથકોની મુલાકાતે

હાલ ઉનાના ગરાળ ગામના અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ સંવાદ : ઉના ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર...

મોરબી સાર્થક વિદ્યાલય ખાતે અટલ ટીકરીંગ લેબનું રાજ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

નવી નવી ટેકનોલોજી અપનાવી આપણું રાષ્ટ્રવિશ્વગુરૂ બનવા તરફ આગળ ધપી રહયો છે : રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી : મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ,...

ટંકારાથી ઘુનડા વચ્ચે બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખનન થતું હોવાની રજૂઆત

ટંકારા : હાલમાં ટંકારાથી ઘુનડા ગામ વચ્ચે બનતા નવાં રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવતું હોવાની લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રી, ખાણખનીજ વિભાગ અને...

મોરબીના રામધન આશ્રમે બીજા માળની અગાસીએ ટીટોડીએ ઈંડા મુક્યા !!

મોરબી : હાલ ટીટોડીના ઈંડા પરથી ચોમાસાની આગાહી થતી હોય છે. પરંપરાગત રીતે વરસાદનો અંદાજ કરવાની આ ગ્રામ્ય રીત છે. ગ્રામ્ય પંથકમાં કેહવત છે કે, ટીટોડી જેટલે વધુ ઊંચે ઈંડા મૂકે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...