વાંકાનેર: બાંગ્લાદેશમાં હિન્દૂ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં હિન્દૂ સમાજ દ્વારા આવેદન
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજ રોજ વાંકાનેર શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ, સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
બાંગ્લાદેશમાં...
મોરબીના ત્રાજપર ચાર રસ્તે અને જેતપર રોડ ઉપર ટ્રાફિક જામ, અનેક વાહનો ફસાયા
ટ્રાફિક જામની કાયમી સમસ્યાના ઉકેલ માટે નક્કર કાર્યવાહીની તાતી જરૂરિયાત
મોરબી : આજે મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર રોડ ઉપર આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામને પગલે બન્ને બાજુએ વાહનોની...
ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન
મોરબી : હાલ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા 2020-21ની સીઝન માટે શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન આગામી તા. 6ના રોજ બપોરે 9-30થી 12-30 વાગ્યા સુધી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી,...
મોરબી: રાજપર રોડ પર મામા સાહેબ મિત્ર મંડળ દ્વારા ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા
મોરબી: રાજપર રોડ પર મામા સાહેબ મિત્ર મંડળ દ્વારા ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા હતા જેમાં ઘણાજરૂરિયાત મંદ લોકોએ લાભ લીધો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપર રોડ પર મામા સાહેબ મિત્ર...
મોરબી જિલ્લામાં કાલે શુક્રવારે 145 સ્થળોએ કોરોના રસી આપવામાં આવશે
મોરબી: હાલ જિલ્લાભરમાં કોરોનાને નાથવા દિનપ્રતિદિન સઘન વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.જે અંતર્ગત આવતીકાલે શુક્રવારે જિલ્લાના અલગ-અલગ 145 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે.
આ વેક્સિનેશન ડ્રાઈવમાં મોરબી તાલુકાના 49,માળીયા તાલુકાના...




















