માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય...
મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું આ સેવા માં કૈલાસ ભાઈ પલાન ક્રિષ્ના...
મોરબી: આગામી તા. 24 એ સ્વ. નીમુબા સજુભા ઝાલાના સ્મરણાર્થે ની:શુલ્ક કૃત્રિમ અંગ-માપ શિબિર...
મોરબી: સ્વ. નીમુબા સંજુભા ઝાલાના સ્મરણાર્થે ની:શુલ્ક અંગ-માપ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નારાયણ સેવા સંસ્થાન ઉદેયપુર અને ઘનશ્યામસિંહ સંજુભા ઝાલા (રંગપર) મોરબી તરફથી આગામી તા. 24 ને...
મોરબીમાં નવલખી રોડની સોસાયટીમાં ત્રણ મહિનાથી પાણી નથી મળતું
મોરબી: જળભંડાર અખૂટ હોવા છતાં તંત્રની અણઆવડતને કારણે ભરશિયાળે પાણીના સાંસા, પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીમાં જળભંડાર છલોછલ ભરેલા હોવા છતાં શહેરની નવલખી રોડની...
મોરબીમાં ભૂલી પડેલી બાળકીઓનું પરિવાર સાથે મિલન કરાવતી ચાઈલ્ડલાઇન ટીમ
મોરબી : હાલ મોરબીમાં કંડલા બાયપાસ પાસે પાટીદાર સ્ટોન પાર્ક નજીક ભૂલી પડેલી બે બાળકીઓ મળી આવેલ હતી.જે અંગે ચાઈલ્ડ લાઇન ટીમને જાણ થતા વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી...
મોરબીમાં સો-ઓરડી વિસ્તાર અને વોર્ડ નં. 5ના રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું
વોર્ડ નં. 3માં પાણીના સંપનું પણ લોકાર્પણ કરાયું
મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે રોડ-રસ્તાના કામોનું ખાતમુર્હુત અને પાણીના સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સો-ઓરડી વિસ્તારમાં સી.સી. રોડની કામગીરીનું ખાતમુર્હુત તેમજ પાણીના...




















