મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ગટરો છલકાતા વેપારીઓ ત્રાહિમામ !!
મોરબી: હાલમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય રસ્તાઓ પર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાનો આજ દિન સુધી નિકાલ થયો નથી. જેની સાક્ષી જુના બસ સ્ટેન્ડની પાછળનો રોડ પૂરી રહ્યો...
મોરબીના આંગણવાડી કાર્યકરના દીકરાના જન્મદિવસની પ્રેરક ઉજવણી
મોરબી : હાલ આંગણવાડીના કાર્યકર મુક્તાબેન કે સોલંકીના પુત્ર રાજવીરના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રાજવીરના જન્મદિવસ નિમિત્તે સનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં નાના બાળકોને સ્કુલ બેગ, નાસ્તો તેમજ ચોકલેટ...
મોરબીના શાકમાર્કેટ પાછળ છેલ્લા દસ દિવસથી ગટર ઉભરવાની હાડમારી, વેપારીઓ ત્રાહિમામ
દુકાનો પાસે ગંદા પાણીના સરોવર ભરાયેલા હોવાથી વેપાર-ધંધા પર માઠી અસર થૈ રહી છે, વેપારીઓ ગટર ઉભરાવવાની પીડામાંથી મુક્તિ આપવાની માંગ કરી
મોરબી : હાલ મોરબીના શાક માર્કેટ પાછળની શેરીઓમાં ફરી ગટર...
મોરબી: શહીદોના પરિવારને સહાય અર્પણ કરતા સેવાભાવી યુવાન અજય લોરીયા
મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી
વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી...
મોરબીમાં નગરપાલિકાની બાજુમાં આવેલ શાકમાર્કેટની સાફ-સફાઈ બાબતે રજૂઆત
મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા તથા મુસ્તાકભાઇ બ્લોચએ ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે કે મોરબી નગરપાલીકાની બાજુમાં જ શાક માર્કેટ આવેલ...



















