Thursday, June 25, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લાના કન્ટેનમેન્ટ ઝોનમાં ફરતા 22 ધન્વંતરિ રથોની નોંધનીય કામગીરી

કોરોના અંતર્ગત તકેદારીના પગલાં લેવા માટે અત્યાર સુધીમાં 33,676 લોકોના આરોગ્યની ચકાસણી કરાઈ મોરબી : મોરબી જિલ્લામાં કોરોના અંતર્ગત તકેદારીના પગલાં લેવા માટે ઘનવંતરી રથ ફેરવવામાં આવી રહ્યા છે. જેમાં મોરબી જિલ્લાના...

1મોરબીમાં કાલે રવિવારે કોવિડ વેક્સિનેશનની સ્પેશિઅલ ડ્રાઈવ યોજાશે

મોરબી : કાલે મોરબી શહેર માટે કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવ આવતીકાલે તારીખ 12ને રવિવારે યોજાનાર છે. કોવીડ-19 (ઓમીક્રોન)ની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા આવતીકાલ તારીખ 12ને રવિવારનાં રોજ સવારના 7 વાગ્યાથી...

5 એપ્રિલે બેલા (રં.) ગામે મેલડી માતાજીના મંદિરે પાટ તેમજ તાવાનું આયોજન

મોરબી : બેલા (રં.) ગામે આગામી તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ ભગાબાપાની મેલડી માતાજીના મંદિરે 33 જ્યોતનો ઠાકરનો પાટ તેમજ તાવાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભગા બાપાની મેલડી માતાજીના મંદિરે...

ટંકારા : કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવાની માંગ સાથે જ્ઞાતિ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન

મોરબી: કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવામાં માટે ટંકારા કંસારા જ્ઞાતિના આગેવાન ભુપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, હર્ષદરાય કંસારા, પરેશભાઈ કંસારા, રોહિતભાઈ કંસારા, તૃષાર કંસારા, પાર્થ કંસારા   દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર  પાઠવી માંગ કરવામાં આવી...

વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામર રોડ પેચવર્ક કરવા માંગણી

ચાર સરપંચોની કાર્યપાલક ઇજનેરને રજૂઆત મોરબી : હાલ વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામરપટી રોડ પેચવર્ક કરવા તેમજ ખાડા પડી ગયેલ રોડને તત્કાલ ધોરણે રીપેર કરવા ચાર ગ્રામપંચાયતોનાં સરપંચોએ મોરબીના માર્ગ અને મકાન...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...