મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી...
આજ રોજ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ -2022ની ઉજવણી શ્રીમદ રાજચન્દ્ર હાઈ સ્કુલ વવાણીયા ગામ તથા દેવ સોલ્ટ ઇન્ડસ્ટ્રીજ હરીપર ગામ ખાતે વન વિભાગ મોરબી, ચેર રેંજ મોરબી દ્વારા કરવામાં આવી હતી
જેમાં...
મોરબી કોર્ટ પરિસરમાં વકીલો દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું
મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ કોર્ટ સ્ટાફ તથા વકીલોને કર્યું 400થી વધુ માસ્કનું વિતરણ
મોરબી: મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાએ આજે સોમવારે કોર્ટ પરિસરમાં માસ્ક વિતરણ કર્યા હતા.
કોરોનાની...
મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિન નિમિતે નીલકંઠ વિધાલય દ્વારા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે
હાલ મોરબીની નીલકંઠ વિધાલય દ્વારા તા. ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમનું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” નું આયોજન કરવામાં આવ્યું છે જે રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો ૫ થી ૧૧...
મોરબી: મક્કમ મનોબળ સાથે મોરબીના 92 વર્ષના દાદીમાંએ કોરોનાને આપી હાર
બેડરેસ્ટ હોવાની સાથે અન્ય બીમારીઓ હોવા છતાં જીકુંવરબાએ કોરોના પર વિજય મેળવ્યો
મોરબી : તાજેતરની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. WHO અને સરકાર કોરોનાના સંક્રમણથી બચવા ઇમ્યુનીટી (રોગ...
મોરબી અને માળિયા તાલુકામાં પેટા ચુંટણીની આચારસંહિતા અમલી બની
મોરબી: રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે અને પેટા ચુંટણીને પગલે મોરબી અને માળિયા તાલુકામાં આચારસંહિતા લાગુ થઇ છે જોકે જીલ્લાના અન્ય તાલુકાઓમાં આચારસંહિતા લાગુ પડશે નહિ
ગુજરાતના મુખ્ય...




















