અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બગથળા ગામે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન
મોરબી: હાલ તાલુકાના બગથળા ગામમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પોતાના જન્મસ્થાન ખાતે બિરાજમાન થવાના છે જે દિવ્ય...
રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા માસ્ક તથા ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું
મોરબી : તાજેતરમા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા વર્તમાન સમયમાં ફેલાયેલા કોરોના વાઈરસ સામે રક્ષણ આપતા અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારતા અમૃતપેય ઉકાળા વિતરણનું આયોજન મોરબીના સરદાર બાગ સામે શનાળા...
ટંકારામાં જરૂરીયાતમંદ બાળકોને સૂકા નાસ્તાનું વિતરણ કરાયું
ટંકારા : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીના ૬૬ માં જન્મદિવસે જન કલ્યાણ દિવસ નિમિતે
ટંકારા ગામના જરૂરિયાતમંદ બાળકોને સુકા નાસ્તા પેટે પફ, બિસ્કીટ, કેન્ડી વગેરે વસ્તુનું વિતરણ...
મોરબીમાં એક સપ્તાહના સ્વૈચ્છિક લોકડાઉન બાદ ઘડિયાળ ઉદ્યોગ ફરી ધમધમતો
50 ટકા સ્ટાફ અને સરકારની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે ઘડિયાળના યુનિટો શરૂ
મોરબી : મોરબી શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા કોરોના કેસોની સંખ્યા જોતા મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝે 12 જુલાઈથી એક...
જેતપરમાં ભાજપ દ્વારા પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ યોજાઈ ગયો
મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા જેતપરમાં પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ.) ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ...
















